યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ યુવક- યુવતીઓમાં પરસ્પર આકર્ષણ સ્વાભાવિક છે. ક્યારેક – ક્યારેક આ આકર્ષણ પ્રેમમાં પલટાઇ જાય છે. પ્રેમ, મનુષ્યને ભગવાને આપેલી સૌથી સુંદર ભેંટ છે. જો પ્રેમ મર્યાદાની હદમાં રહી કરવામાં આવે તો તેમાં કોઇ દોષ નથી. નિ:સ્વાર્થ પ્રેમ જ સાચ્ચો પ્રેમ છે. જો તમે પણ કોઇને સાચો પ્રેમ કરતા હો અને પોતાના પ્રેમમાં સફળતા ચાહતા હો તો આ ઉપાય કરો.
ઉપાય
1- પ્રેમી યુગલને શનિવાર અને અમાસના દિવસે મળવું જોઇએ નહીં. આ દિવસોમાં મળવાથી એકબીજા પ્રત્યેનું આકર્ષણ ઓછુ થાય છે તે સાથે પ્રેમમાં સફળતા મળવાનો પણ સંદેહ રહે છે.
2 – પ્રેમી યુગલે એવો પ્રયાસ કરવો જોઇએ કે જે શુક્રવારે પૂનમના દિવસ હો ત્યારે ચોક્કસ મળે કારણ કે આ દિવસ અત્યંત શુભ હોય છે આ દિવસે મળવાથી પ્રેમ અને આકર્ષણ વધે છે.
3 – કન્યાએ પોતાના હાથમાં લીલી બંગડીઓ પહેરવી તથા પ્રત્યેક શુક્રવારનાં સફેદ વસ્ત્ર પહેરવા.
4 – યુવાનોએ પોતે પન્ના (એમરલ્ડ)ની વીંટી ધારણ કરવી જોઇએ.
5 – યુવાનોએ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -
पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्।
तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम।।
6 – યુવતીઓએ પણ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -
ओम् कात्यायानी महाभागे महायोगिन्यधीश्वरीं।
नन्द गोप सुतं देवि पतिं में कुरुते नम:।!
ઉપાય
1- પ્રેમી યુગલને શનિવાર અને અમાસના દિવસે મળવું જોઇએ નહીં. આ દિવસોમાં મળવાથી એકબીજા પ્રત્યેનું આકર્ષણ ઓછુ થાય છે તે સાથે પ્રેમમાં સફળતા મળવાનો પણ સંદેહ રહે છે.
2 – પ્રેમી યુગલે એવો પ્રયાસ કરવો જોઇએ કે જે શુક્રવારે પૂનમના દિવસ હો ત્યારે ચોક્કસ મળે કારણ કે આ દિવસ અત્યંત શુભ હોય છે આ દિવસે મળવાથી પ્રેમ અને આકર્ષણ વધે છે.
3 – કન્યાએ પોતાના હાથમાં લીલી બંગડીઓ પહેરવી તથા પ્રત્યેક શુક્રવારનાં સફેદ વસ્ત્ર પહેરવા.
4 – યુવાનોએ પોતે પન્ના (એમરલ્ડ)ની વીંટી ધારણ કરવી જોઇએ.
5 – યુવાનોએ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -
पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्।
तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम।।
6 – યુવતીઓએ પણ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -
ओम् कात्यायानी महाभागे महायोगिन्यधीश्वरीं।
नन्द गोप सुतं देवि पतिं में कुरुते नम:।!
No comments:
Post a Comment