ભગવાન શિવ તંત્રના અધિપતિ દેવતા છે. શ્રાવણ મહિનો શિવની સાધનાનો કાળ હોય છે. શંકરના માથા ઉપર શિવ ચંદ્ર ધારણ કરે છે. એટલા માટે તેમને ચંદ્રશેખર કહેવામાં આવે છે. તંત્ર વિજ્ઞાનમાં પણ ચંદ્રમાની પૂજાથી નૈવધ યંત્ર સિદ્ધિનો સરળ પ્રયોગ બતાવવામાં આવ્યો છે, જેનાથી વેપાર અને નોકરીમાં અપાર ધન અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. બેરોજગારોને પણ રોજગાર મળવાની સંભાવના બને છે.
ઉપાયઃ-
શ્રાવણ મહિનાની શરૂઆત 31 જુલાઈથી શરૂ થઈ 20 ઓગસ્ટ સુધી રહેશે. આ સમયમાં દરરોજ સાંજે છત ઉપર એવી ખુલ્લી જગ્યાએ જાઓ, જ્યાં ચંદ્રની સારી રોશની આવતી હોય. ત્યાં ચંદ્રમાના દર્શન થાય ત્યારે અગરબત્તી-દીવો પ્રગટાવી પૂજા કરો અને સફેદ સામગ્રી કે દૂધથી બનેલા વ્યંજન જેવા કે-મીઠાઈ, ખીર, રબડી વગેરેનો ભોગ લગાવો.
દીવો ભોગની પાસે જ રાખી દો. આ સાધના નૈવધ યંત્ર સિદ્ધિ કહેવાય છે. આ પ્રયોગને નિયમિત રીતે કરો. આ પ્રયોગમાં વિશેષ કરીને આ વાત ધ્યાન રાખવી કે અંધકાર કે એવા સ્થાને પ્રયોગ ન કરો કે જ્યાંથી ચાંદની જોવા ન મળે. એવું થતું હોય ત્યારે આ પ્રયોગમાં સફળતા પ્રાપ્ત થતી નથી.
શ્રાવણ મહિનામાં શિવની સાથે ચંદ્રમાની એવી જ સાધના વેપારી વર્ગ, નોકરીપેશા અને બેરોજગાર લોકોને ઝડપથી ધન લાભ અને પદોન્નતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવી છે.
ઉપાયઃ-
શ્રાવણ મહિનાની શરૂઆત 31 જુલાઈથી શરૂ થઈ 20 ઓગસ્ટ સુધી રહેશે. આ સમયમાં દરરોજ સાંજે છત ઉપર એવી ખુલ્લી જગ્યાએ જાઓ, જ્યાં ચંદ્રની સારી રોશની આવતી હોય. ત્યાં ચંદ્રમાના દર્શન થાય ત્યારે અગરબત્તી-દીવો પ્રગટાવી પૂજા કરો અને સફેદ સામગ્રી કે દૂધથી બનેલા વ્યંજન જેવા કે-મીઠાઈ, ખીર, રબડી વગેરેનો ભોગ લગાવો.
દીવો ભોગની પાસે જ રાખી દો. આ સાધના નૈવધ યંત્ર સિદ્ધિ કહેવાય છે. આ પ્રયોગને નિયમિત રીતે કરો. આ પ્રયોગમાં વિશેષ કરીને આ વાત ધ્યાન રાખવી કે અંધકાર કે એવા સ્થાને પ્રયોગ ન કરો કે જ્યાંથી ચાંદની જોવા ન મળે. એવું થતું હોય ત્યારે આ પ્રયોગમાં સફળતા પ્રાપ્ત થતી નથી.
શ્રાવણ મહિનામાં શિવની સાથે ચંદ્રમાની એવી જ સાધના વેપારી વર્ગ, નોકરીપેશા અને બેરોજગાર લોકોને ઝડપથી ધન લાભ અને પદોન્નતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવી છે.
No comments:
Post a Comment