વાસ્તુનાં અનુસાર આપણને પ્રાપ્ત થનારાં સુખ- દુ:ખ ઘરની સ્થિતિ પર નિર્ભર કરે છે.જો ઘરમાં કોઇ વાસ્તુ દોષ હોય તો નિશ્ચિત તે તમને ખરાબ પરિણામો જ આપશે.વાસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પર જ કામ કરે છે.આથી ઘરમાં જે પણ વસ્તુઓ નકારાત્મક ઊર્જાને વધારે તેનાથી વાસ્તુ દોષ વધે છે,ઘરની આર્થિક પ્રગતિ થતી નથી.આકરી મહેનત બાદ ઘરનાં દરેક સભ્યને તેની યોગ્યતાં અનુસાર સફળતા મળતી નથી,કોઇને કોઇ રીતે સમસ્યા કે મુશ્કેલીઓ આવે છે.
જે ઘરમાં વારંવાર એક્સીડેન્ટ થતાં હોય તો નિશ્ચિત જ તે ઘરમાં પિતૃદોષ હોય છે.
જે ઘરમાં પીવાનું પાણીનું સ્થાન દક્ષિણ દિશામાં હોય તે ઘરને પિતૃદોષ વધારે પ્રભાવિત કરી શકતો નથી.જો નિયમિત રૂપે તે સ્થાન પર ઘીનો દીવો લગાડવામાં આવે તો પિતૃદોષ આશીર્વાદમાં બદલાઇ જાય છે.એવું માનવામાં આવે છે કે જો પીવાનાં પાણીનું સ્થાન ઉત્તર કે ઉત્તર- પૂર્વ દિશામાં હોય તો પણ તે યોગ્ય માનવામાં આવે છે અને તેનાં પર પણ પિતૃ નિમિત્તે દીવો લગાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે કારણકે એવું માનવામાં આવે છે કે પીવાનાં પાણીમાં પિતૃનો વાસ હોય છે અને પીવાનાં પાણીનાં સ્થાને જો તેમનાં નામનો દીવો કરવામાં આવે તો પિતૃદોષની શાંતિ થાય છે એવી માન્યતા છે.
જે ઘરમાં વારંવાર એક્સીડેન્ટ થતાં હોય તો નિશ્ચિત જ તે ઘરમાં પિતૃદોષ હોય છે.
જે ઘરમાં પીવાનું પાણીનું સ્થાન દક્ષિણ દિશામાં હોય તે ઘરને પિતૃદોષ વધારે પ્રભાવિત કરી શકતો નથી.જો નિયમિત રૂપે તે સ્થાન પર ઘીનો દીવો લગાડવામાં આવે તો પિતૃદોષ આશીર્વાદમાં બદલાઇ જાય છે.એવું માનવામાં આવે છે કે જો પીવાનાં પાણીનું સ્થાન ઉત્તર કે ઉત્તર- પૂર્વ દિશામાં હોય તો પણ તે યોગ્ય માનવામાં આવે છે અને તેનાં પર પણ પિતૃ નિમિત્તે દીવો લગાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે કારણકે એવું માનવામાં આવે છે કે પીવાનાં પાણીમાં પિતૃનો વાસ હોય છે અને પીવાનાં પાણીનાં સ્થાને જો તેમનાં નામનો દીવો કરવામાં આવે તો પિતૃદોષની શાંતિ થાય છે એવી માન્યતા છે.
No comments:
Post a Comment