
હિંદુ ધર્મમાં સપ્તાહના સાતેય દિવસમાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા વિધી કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.જેનાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.શિવમહાપુરાણમાં આ સંદર્ભે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તે અનુસાર-
રવિવારે સૂ્ર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું.એમ કરવાથી સમસ્ત શિવના શારિરીક રોગમાંથી મુક્તિ મળે છે.
સંપત્તિ પ્રાપ્તિ માટે સોમવારે લક્ષ્મીની પૂજા કરવી તથા બ્રાહ્મણોને સપત્નીક ઘીથી રાંધવામાં આવેલું ભોજન કરાવવું.મંગળવારે રોગની શાંતિ માટે કાલીમાંની પૂજા કરવી.અડદ, મગ અને અરહરની દાલ જેવા ધાનથી બ્રાહ્મણને ભોજન કરાવવું.
બુધવારે દહીયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એક કરવાથી પુત્ર સુખની પ્રાપ્તિ થાય છે.
જો દીર્ઘાયુ થવાની ઈચ્છા રાખો છો તો ગુરુવારે વસ્ત્ર, યજ્ઞોપવીત તથા ઘી મિશ્રિત ખીરથી દેવતાઓની પૂજા કરવી.સમસ્ત પ્રકારના ભોગની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્ર થઈને દેવતાઓની પૂજા કરવી તથા યથાસંભવ બ્રાહ્મણોને અન્ન આપવું.
શનિવારે અકાલ મૃત્યુ નિવારણ માટે પૂજા અર્ચના કરવી. આ દિવસે ભગવાન રુદ્રની પૂજા કરવી તથા તલ અને હોમથી, દાન આપીને દેવતાઓને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો. બ્રાહ્મણોને તલમિશ્રિત ભોજન કરાવવું.
શિવમહાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રકારે નિત્ય વિભિન્ન દેવતાઓનું પૂજન કરવા માટે શિવ અનેક દેવતાઓના રુપમાં પૂજિત છે તથા મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે
રવિવારે સૂ્ર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું.એમ કરવાથી સમસ્ત શિવના શારિરીક રોગમાંથી મુક્તિ મળે છે.
સંપત્તિ પ્રાપ્તિ માટે સોમવારે લક્ષ્મીની પૂજા કરવી તથા બ્રાહ્મણોને સપત્નીક ઘીથી રાંધવામાં આવેલું ભોજન કરાવવું.મંગળવારે રોગની શાંતિ માટે કાલીમાંની પૂજા કરવી.અડદ, મગ અને અરહરની દાલ જેવા ધાનથી બ્રાહ્મણને ભોજન કરાવવું.
બુધવારે દહીયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એક કરવાથી પુત્ર સુખની પ્રાપ્તિ થાય છે.
જો દીર્ઘાયુ થવાની ઈચ્છા રાખો છો તો ગુરુવારે વસ્ત્ર, યજ્ઞોપવીત તથા ઘી મિશ્રિત ખીરથી દેવતાઓની પૂજા કરવી.સમસ્ત પ્રકારના ભોગની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્ર થઈને દેવતાઓની પૂજા કરવી તથા યથાસંભવ બ્રાહ્મણોને અન્ન આપવું.
શનિવારે અકાલ મૃત્યુ નિવારણ માટે પૂજા અર્ચના કરવી. આ દિવસે ભગવાન રુદ્રની પૂજા કરવી તથા તલ અને હોમથી, દાન આપીને દેવતાઓને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો. બ્રાહ્મણોને તલમિશ્રિત ભોજન કરાવવું.
શિવમહાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રકારે નિત્ય વિભિન્ન દેવતાઓનું પૂજન કરવા માટે શિવ અનેક દેવતાઓના રુપમાં પૂજિત છે તથા મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે
No comments:
Post a Comment