Sunday, 31 July 2011

રુદ્રાક્ષ ધારણ કરવાનો મંત્ર



શિવમહાપુરાણમાં અલગ અલગ પ્રકારના ચૌદ રુદ્રાક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરેલા પુરુષને જોઈને દરેક ખરાબ આત્મા ભાગી જાય છે. શિવ, પાર્વતી, વિષ્ણુ, ગણેશ , સૂર્ય, દુર્ગા વગેરે દરેક દેવ રુદ્રાક્ષથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં વર્ણવેલા 14 પ્રકારના રુદ્રાક્ષ અલગ અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે.શિવમહાપુરાણમાં વિદ્વેશ્વરસંહિતા દર્શાવવામાં આવી છે અને એ પ્રમાણે રુદ્રાક્ષના મંત્રોનું ઉચ્ચારણ કરવું જરુરી છે.

ભેદ મંત્ર
एकमुखी ऊं ह्रीं नम:।
दो मुखी ऊँ नम:।
तीन मुखी ऊँ क्लीं नम:।
चार मुखी ऊँ ह्रीं नम:।
पंच मुखी ऊँ ह्रीं नम:।
छ: मुखी ऊँ ह्रीं हुं नम:।
सात मुखी ऊँ हुं नम:।
आठ मुखी ऊँ हुं नम:।
नौ मुखी ऊँ ह्रीं हुं नम:।
दस मुखी ऊँ ह्रीं नम:।
ग्यारह मुखी ऊँ ह्रीं हुं नम:।
बारह मुखी ऊं क्रौं क्षौं रौं नम:।
तेरह मुखी ऊँ ह्रीं नम:।
चौदह मुखी ऊँ नम:।

No comments:

Post a Comment