Tuesday, 2 August 2011

બુધવારે ગણેશના 12 નામ મંત્રસ્તુતિથી, દરેક પગલે સફળતા મળશે




ધર્મગ્રંથ ભગવાન ગણેશને સંકટનાશક, વિઘ્નહર્તા સ્વરૂપ શક્તિઓ અને ગુણોની મહિમાના ગાન કરે છે. વાસ્તવમાં શ્રીગણેશની ઉપાસનાથી પ્રાપ્ત થતા ફળ જીવનમાં એ વાતોનું મહત્વ અને ઉપયોગિતાને સમજવા અને અપનાવવા ઉપર જોર આપે છે, જેમાં બુદ્ધિ, કર્મ, જ્ઞાન અને પુરુષાર્થ મુખ્ય છે.

આ બધા જીવનમાં દરેક સંકટ દૂર કરી ડગલેને પગલે સફળતા ઝોળીમાં નાખે છે. જો તમે પણ એવી જ સફળતા જીવનમાં મેળવવામાં માંગો છો તો શ્રાવણ મહિના અને બુધવારના શુભ યોગમાં અહીં બતાવેલ ભગવાન ગણેશની પ્રસિદ્ધ મંત્ર સ્તુતિ નીચે બતાવેલ આસાન વિધિથી કરી મનોરથ સિદ્ધ કરો...

-સ્નાન પછી દેવાલયમાં ભગવાન ગણેશનું ધ્યાન કરી શ્રીગણેશ મૂર્તિ કે તસ્વીર ઉપર સિંદૂર, ચંદન, અક્ષત, ફૂલ અને 21 દૂર્વા દળની સાથે મોદક, મિઠાઈ કે કોઈ ફળનો ભોગ લગાવો. દૂર્વા ચઢાવતી વખતે નીચે લખેલ મંત્ર બોલો...

दूर्वाङ्कुरान् सुहरितानमृतान् मङ्गलप्रदान्।

आनीतांस्तव पूजार्थं गृहाण गणनायक।।

ત્યારબાદ નીચે લખેસલ 12 નામ મંત્રોના સ્મરણ શ્રીંકષ્ટનાશકગણેશસ્ત્રોત્રમ બોલો અને શ્રીગણેશની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરો....

प्रणम्यं शिरसा देव गौरीपुत्रं विनायकम्।

भक्तावासं स्मरेनित्यमायुष्कामार्थसिद्धये।1।

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम्।

तृतीयं कृष्णं पिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्।2।

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ।3।

नवमं भलाचन्द्रं च दशमं तु विनायकम्।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम्।4।

द्वादशैतानि नामानि त्रिसंध्यं य: पठेन्नर:।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम्।5।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम्।

पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् ।6।

जपेद् गणपतिस्तोत्रं षडभिर्मासै: फलं लभेत्।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय: ।7।

अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य: समर्पयेत्।

तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादत:।8।

No comments:

Post a Comment