
ભગાવન શિવની ઉપાસના કરવાથી બધી મનોકામના પૂરી થઈ જાય છે. ત્યાં સુધી કે મૃત્યુને પણ હરાવી શકાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શ્રાવણમાં કરવામાં આવતી શિવપૂજા વિશેષ ફળદાયી હોય છે. શ્રાવણ મહિનામાં જે લોકો શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. તેઓ દીર્ધાયું તથા નિરોગી જીવન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધુ બીમાર હોય કે મરણાસન્ન સ્થિતિમાં હોય અને તેની સામે આ મંત્ર જાપ કરીએ તો તેની બચવાની સંભાવના ઘણી વધી જાય છે.
મહામૃત્યુંજય મંત્રઃ-
ऊँ हौं जूं स: ऊँ भूर्भुव: स्व: ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ऊँ स्व: भूर्भुव: ऊँ स: जूं हौं ऊँ
કેવી રીતે કરશો ઉપાયઃ-
શ્રાવણમાં દરરોજ સવારે વહેલા ઊઠી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ એકાંતમાં કુશના આસન ઉપર બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્ર જાપ કરો. આ મંત્રની દરરોજ 5 માળા જાપ કરવાથી દરેક વિપત્તિઓનો નાશ થઈ જાય છે. સાધક દીર્ધાયુ તથા નિરોગી બને છે. જો તમે પણ સમય, સ્થાન, આસાન, તથા માળા એક જ હોય તો આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.
મહામૃત્યુંજય મંત્રઃ-
ऊँ हौं जूं स: ऊँ भूर्भुव: स्व: ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ऊँ स्व: भूर्भुव: ऊँ स: जूं हौं ऊँ
કેવી રીતે કરશો ઉપાયઃ-
શ્રાવણમાં દરરોજ સવારે વહેલા ઊઠી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ એકાંતમાં કુશના આસન ઉપર બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્ર જાપ કરો. આ મંત્રની દરરોજ 5 માળા જાપ કરવાથી દરેક વિપત્તિઓનો નાશ થઈ જાય છે. સાધક દીર્ધાયુ તથા નિરોગી બને છે. જો તમે પણ સમય, સ્થાન, આસાન, તથા માળા એક જ હોય તો આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.
No comments:
Post a Comment