
શ્રાવણ માસ શિવની ઉપાસના કરવા માટે અને જીવનથી ભય, સંકટ, મુશ્કેલીઓને દુર કરવા માટેનો વિશેષ સમય ગણાય છે.
ધાર્મિક માન્યતા છે કે આ દરમિયાન શિવ ભક્તિમાં કરેલાં શિવ સ્ત્રોત,મંત્ર કે પૂજા વિધાન શુભ અને મનગમતા ફળ આપે છે.
આ વિશેષ અવસર પર શિવ ભક્તિ માટે શિવ મંત્રોનો જાપ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે પરંતુ મંત્ર જાપ માટે ભક્તિ અને આસ્થામાં ડુબેલો ભક્ત અમુક નાની- નાની વાતોનું ધ્યાન રાખે તો મનોકામના જલ્દી
પુરી થઇ શકે છે.જાણો,આવી જ ત્રણ વાતો -
- મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં શિવની મૂર્તિ કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને જળની ધારા અર્પણ કરો.
- મંત્ર જાપ ઉત્તર કે પૂર્વ દિશાની તરફ મોં રાખીને કરો.
- શિવ મંત્રોનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.આ માળા કામના સિદ્ઘિ માટે બહુ શુભ અને પ્રભાવી હોય છે.
ધાર્મિક માન્યતા છે કે આ દરમિયાન શિવ ભક્તિમાં કરેલાં શિવ સ્ત્રોત,મંત્ર કે પૂજા વિધાન શુભ અને મનગમતા ફળ આપે છે.
આ વિશેષ અવસર પર શિવ ભક્તિ માટે શિવ મંત્રોનો જાપ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે પરંતુ મંત્ર જાપ માટે ભક્તિ અને આસ્થામાં ડુબેલો ભક્ત અમુક નાની- નાની વાતોનું ધ્યાન રાખે તો મનોકામના જલ્દી
પુરી થઇ શકે છે.જાણો,આવી જ ત્રણ વાતો -
- મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં શિવની મૂર્તિ કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને જળની ધારા અર્પણ કરો.
- મંત્ર જાપ ઉત્તર કે પૂર્વ દિશાની તરફ મોં રાખીને કરો.
- શિવ મંત્રોનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.આ માળા કામના સિદ્ઘિ માટે બહુ શુભ અને પ્રભાવી હોય છે.
No comments:
Post a Comment