શ્રાવણમાં આ બીજમંત્રોથી શિવની મંત્રસ્તુતિનું ધ્યાન અડચણો દૂર કરશે.
શ્રાવણ મહિનામાં વરસાદની સિઝનમાં હરિયાળી અને હવા શરીરને આ સુંદર મોસમમાં શિવ ભક્તિ તનની સાથે મનને ઊંડો સુકૂન, સુખ અને ઊર્જા પ્રદાન કરે છે. શિવ ઉપાસનાના અનેક ઉપાયમાં શિવસ્તુતિ અને સ્ત્રોતોનો પાઠ શિવ ભક્તિના આનંદને વધારી દે છે.
શિવની દરેક સ્તુતિઓ અનેક પ્રકારની મનોકામનાઓને પૂરી કરનાર માનવામાં આવે છે. એમાંથી કેટલાક મંત્ર સ્તુતિઓને એટલા ચમત્કારી માનવામાં આવે છે કે જેનો વિશેષ પાઠ કરવાનું નહીં પણ સાંભળવાથી ઝડપથી અસંભવ લાગતી ઈચ્છાઓને પૂરી કરી દે છે. ખાસ કરીને આ ત્યારે વધુ અસરદાર બની જાય છે જ્યારે બધુ જ વિશેષ બીજમંત્રોની સાથે આ મંત્ર સ્તુતિની સાથે બોલવામાં આવે.
ભગવાન શિવની આવી જ એક મંત્ર સ્તુતિ છે. શિવ મહિમ્ર સ્ત્રોત. શિવનું દિવ્ય સ્વરૂપ અને અપાર શક્તિઓની મહિમાનું ગાન કરતો આ સ્ત્રોત નીચે બતાવેલ કેટલાક વિશેષ મંત્રોની સાથે શ્રાવણમાં જરૂર કરો. આ કાર્યમાં આવતી બધી અડચણોને દૂર કરશો.
-શ્રાવણમાં યથાસંભવ દરરોજ સ્નાન કર્યા બાદ શિવનો પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત, સફેદ ફૂલ, પ્રસાદ ચઢાવી શિવ મહિમ્ર સ્ત્રોતનો પાઠ કરો.
-આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે વિશેષ કરીને નીચે લખેલ બીજ મંત્રોનો શિવ મહિમ્ર સ્ત્રોતના મંત્રોની આગળ અને પાછળ લગાતાર બોલો. આગળ સીધા અને પાછળથી આ બીજમંત્રોને ઉલટી તરફથી બોલો. જેનાથી લોમ-વિલોમ પાઠના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર છે-
ऐ ह्रीं श्रीं हों जूं स:
-જાણકારી ન હોય ત્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સ્ત્રોતનો પાઠ કરો. જે પોતે કરવાથી વધુ પુણ્યદાયી અને કામનાપૂર્તિમાં ઝડપથી ફળદાયી માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં વરસાદની સિઝનમાં હરિયાળી અને હવા શરીરને આ સુંદર મોસમમાં શિવ ભક્તિ તનની સાથે મનને ઊંડો સુકૂન, સુખ અને ઊર્જા પ્રદાન કરે છે. શિવ ઉપાસનાના અનેક ઉપાયમાં શિવસ્તુતિ અને સ્ત્રોતોનો પાઠ શિવ ભક્તિના આનંદને વધારી દે છે.
શિવની દરેક સ્તુતિઓ અનેક પ્રકારની મનોકામનાઓને પૂરી કરનાર માનવામાં આવે છે. એમાંથી કેટલાક મંત્ર સ્તુતિઓને એટલા ચમત્કારી માનવામાં આવે છે કે જેનો વિશેષ પાઠ કરવાનું નહીં પણ સાંભળવાથી ઝડપથી અસંભવ લાગતી ઈચ્છાઓને પૂરી કરી દે છે. ખાસ કરીને આ ત્યારે વધુ અસરદાર બની જાય છે જ્યારે બધુ જ વિશેષ બીજમંત્રોની સાથે આ મંત્ર સ્તુતિની સાથે બોલવામાં આવે.
ભગવાન શિવની આવી જ એક મંત્ર સ્તુતિ છે. શિવ મહિમ્ર સ્ત્રોત. શિવનું દિવ્ય સ્વરૂપ અને અપાર શક્તિઓની મહિમાનું ગાન કરતો આ સ્ત્રોત નીચે બતાવેલ કેટલાક વિશેષ મંત્રોની સાથે શ્રાવણમાં જરૂર કરો. આ કાર્યમાં આવતી બધી અડચણોને દૂર કરશો.
-શ્રાવણમાં યથાસંભવ દરરોજ સ્નાન કર્યા બાદ શિવનો પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત, સફેદ ફૂલ, પ્રસાદ ચઢાવી શિવ મહિમ્ર સ્ત્રોતનો પાઠ કરો.
-આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે વિશેષ કરીને નીચે લખેલ બીજ મંત્રોનો શિવ મહિમ્ર સ્ત્રોતના મંત્રોની આગળ અને પાછળ લગાતાર બોલો. આગળ સીધા અને પાછળથી આ બીજમંત્રોને ઉલટી તરફથી બોલો. જેનાથી લોમ-વિલોમ પાઠના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર છે-
ऐ ह्रीं श्रीं हों जूं स:
-જાણકારી ન હોય ત્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સ્ત્રોતનો પાઠ કરો. જે પોતે કરવાથી વધુ પુણ્યદાયી અને કામનાપૂર્તિમાં ઝડપથી ફળદાયી માનવામાં આવે છે.
No comments:
Post a Comment