
ભગવાન શિવ અદભુત અને અવિનાશી છે.શિવથી વિશેષ સંસારમાં બીજું કોઇપણ સત્ય નથી. ભગવાન શિવ જેટલા સરળ છે તેટલા રહસ્મય પણ છે.તેમની રહેણી- કરણી, આવાસ, ગણ વગેરે દેવતાઓથી તદન ભિન્ન છે.
આપણાં ધર્મ શાસ્ત્રોમાં દેવી- દેવતાઓને જ્યાં વસ્ત્રાભુષણોથી સુસજ્જ બતાવ્યાં છે ત્યાં માત્ર ભગવાન શિવ શંકરને માત્ર મૃગ ચર્મ લપેટેલા અને ભસ્મ લગાડેલા બતાવવામાં આવ્યા છે.ભસ્મ શિવનું પ્રમુખ વસ્ત્ર પણ છે કારણ કે શિવનું આખું શરીર ભસ્મથી ઢંકાયેલુ રહે છે. તે જ રીતે સંતોનું પણ એક પ્રમુખ વસ્ત્ર છે – ભસ્મ. અઘોરી, સંન્યાસી અને અન્ય સાધુઓ પણ પોતાનાં શરીર પર ભસ્મ લગાડે છે.શિવનાં ભસ્મ લગાડવા પાછળ પણ અમુક વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક કારણ પણ છે.
ભસ્મની એક વિશેષતા હોય છે જે શરીરનાં રોમ છિદ્રોને બંધ કરી દે છે.તેમનું મુખ્ય ગુણ છે જે શરીર પર લગાડવાથી ગરમી માં ગરમી અને શરદીમાં શરદી લાગતી નથી.ભસ્મ ત્વચાં સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે.ભસ્મી ધારણ કરનાર શિવ એ પણ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ અનુસાર પોતાની જાતને ઢાળવી મનુષ્યનો સૌથી મોટો ગુણ છે.
આપણાં ધર્મ શાસ્ત્રોમાં દેવી- દેવતાઓને જ્યાં વસ્ત્રાભુષણોથી સુસજ્જ બતાવ્યાં છે ત્યાં માત્ર ભગવાન શિવ શંકરને માત્ર મૃગ ચર્મ લપેટેલા અને ભસ્મ લગાડેલા બતાવવામાં આવ્યા છે.ભસ્મ શિવનું પ્રમુખ વસ્ત્ર પણ છે કારણ કે શિવનું આખું શરીર ભસ્મથી ઢંકાયેલુ રહે છે. તે જ રીતે સંતોનું પણ એક પ્રમુખ વસ્ત્ર છે – ભસ્મ. અઘોરી, સંન્યાસી અને અન્ય સાધુઓ પણ પોતાનાં શરીર પર ભસ્મ લગાડે છે.શિવનાં ભસ્મ લગાડવા પાછળ પણ અમુક વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક કારણ પણ છે.
ભસ્મની એક વિશેષતા હોય છે જે શરીરનાં રોમ છિદ્રોને બંધ કરી દે છે.તેમનું મુખ્ય ગુણ છે જે શરીર પર લગાડવાથી ગરમી માં ગરમી અને શરદીમાં શરદી લાગતી નથી.ભસ્મ ત્વચાં સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે.ભસ્મી ધારણ કરનાર શિવ એ પણ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ અનુસાર પોતાની જાતને ઢાળવી મનુષ્યનો સૌથી મોટો ગુણ છે.
No comments:
Post a Comment