માન્યતા છે કે ભગવાન શિવે કોઇ પણ અવતાર નથી લીધો તે સાથે એવી પણ માન્યતા છે કે શિવજીને શિવલિંગનાં રૂપમાં પૂજન કરવાથી જન્મોનાં પાપનો નાશ થાય છે. ઘણાં લોકો નિયમિત રૂપથી શિવલિંગનું પૂજન અને આરાધના કરે છે તો અમુક લોકો નિયમિત રૂપથી મંદિર જઇ શિવલિંગને નૈવેધ અર્પણ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો તેને પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે.
મોટાભાગનાં લોકો શિવલિંગ પર ચઢાવેલાં પ્રસાદને ગ્રહણ કરતાં નથી કારણ કે તેમના મનમાં તે ભાવના હોય છે કે શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઇએ કે નહિ. શિવપુરાણ અનુસાર જે બહાર અને અંદરથી શુદ્ધ હોય, ઉત્તમ વ્રતનું પાલન કરનારો દરેક વ્યક્તિએ શિવજીને ચઢાવેલા પ્રસાદને જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.
શિવનાં નૈવેધને જોવાં માત્રથી જ ઘણાં દોષ દુર થઇ જાય છે.તેને જોવાથી કરોડો પુણ્ય આપણી અંદર આવી જાય છે.સ્ફટિક શિવલિંગ ,રત્નજડિત શિવલિંગ, કેસર નિર્મિત શિવલિંગ વગેરે કોઇપણ પ્રકારનાં શિવલિંગ પર નૈવેધ ચઢાવીને તેને ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા કરવાનું પાપ પણ નષ્ટ થઇ જાય છે આ માટે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.
મોટાભાગનાં લોકો શિવલિંગ પર ચઢાવેલાં પ્રસાદને ગ્રહણ કરતાં નથી કારણ કે તેમના મનમાં તે ભાવના હોય છે કે શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઇએ કે નહિ. શિવપુરાણ અનુસાર જે બહાર અને અંદરથી શુદ્ધ હોય, ઉત્તમ વ્રતનું પાલન કરનારો દરેક વ્યક્તિએ શિવજીને ચઢાવેલા પ્રસાદને જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.
શિવનાં નૈવેધને જોવાં માત્રથી જ ઘણાં દોષ દુર થઇ જાય છે.તેને જોવાથી કરોડો પુણ્ય આપણી અંદર આવી જાય છે.સ્ફટિક શિવલિંગ ,રત્નજડિત શિવલિંગ, કેસર નિર્મિત શિવલિંગ વગેરે કોઇપણ પ્રકારનાં શિવલિંગ પર નૈવેધ ચઢાવીને તેને ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા કરવાનું પાપ પણ નષ્ટ થઇ જાય છે આ માટે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.
No comments:
Post a Comment