શ્રાવણ : આ મંત્રથી વધવા લાગશે આવક
વધતી મોંઘવારીની સામે આવકનો એનો એ જ સ્ત્રોતને કારણે ઘણાં પરિવારોને આર્થિક તંગી વેઠવી પડે છે.આવામાં લોકો માટે જીવન પસાર કેવી રીતે કરવું તે મુશ્કેલી બની જાય છે.નીચે લખેલા શિવ મંત્રનો વિધિ- વિધાનથી જાપ કરવાથી તમારી આવક વધવાં લાગશે અને ઘરમાં સુખ- શાંતિ જળવાઇ રહેશે.શ્રાવણમાં આ મંત્રનો જાપ અત્યંત લાભદાયી મનાય છે.
મંત્રऊँ श्रीं शिवत्वं श्रीं ऊँ
જપ વિધિ
- સવારે જલ્દી ઉઠીને એક પીળા કાગળ પર પાંચ કમળ બીજ અને પાંચ લાલ ફુલોને રાખીને તથા કમળનાં ફૂલથી આ મંત્ર 21 વાર કંકુથી લખો.
- તેનાં પછી કમલગટ્ટાની માળાથી આ મંત્રની ઓછામાં ઓછી 5 માળાનો જાપ કરો.
- તેનાં પછી આ કાગળ પર કમળનાં બીજ અને ફૂલોને લપેટીને રાતનાં સમયે ત્રણ રસ્તાં પર નાખી દો.
આ રીતે જલ્દી તમારી આવકનો સ્ત્રોત જ સ્થાયી થશે અને તેમાં વધારો જોવા મળશે.
મંત્રऊँ श्रीं शिवत्वं श्रीं ऊँ
જપ વિધિ
- સવારે જલ્દી ઉઠીને એક પીળા કાગળ પર પાંચ કમળ બીજ અને પાંચ લાલ ફુલોને રાખીને તથા કમળનાં ફૂલથી આ મંત્ર 21 વાર કંકુથી લખો.
- તેનાં પછી કમલગટ્ટાની માળાથી આ મંત્રની ઓછામાં ઓછી 5 માળાનો જાપ કરો.
- તેનાં પછી આ કાગળ પર કમળનાં બીજ અને ફૂલોને લપેટીને રાતનાં સમયે ત્રણ રસ્તાં પર નાખી દો.
આ રીતે જલ્દી તમારી આવકનો સ્ત્રોત જ સ્થાયી થશે અને તેમાં વધારો જોવા મળશે.
No comments:
Post a Comment