
રૂદ્રાક્ષ ચૌદ પ્રકારનાં હોય છે.શાસ્ત્રોમાં લખેલું છે કે રૂદ્રાક્ષને ધારણ કરનારા વ્યક્તિને જોઇને ખરાબ આત્માઓ ભાગી જાય છે તથા શિવ, પાર્વતી, વિષ્ણુ, ગણેશ, સૂર્ય, દુર્ગા વગેરે દેવ- દેલવી પણ પ્રસન્ન થાય છે.શાસ્ત્રોમાં વર્ણિત ચૌદ પ્રકારનાં રૂદ્રાક્ષ અલગ- અલગ પ્રકારનાં ફળ આપનારાં હોય છે.શિવ મહાપુરાણની વિધેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષને ધારણ કરવાનાં મંત્રોનાં ઉલ્લેખ છે જે આ પ્રકારે છે -
પ્રકાર મંત્ર
એકમુખી ऊँ ह्रीं नम:।
દ્રિમુખી ऊँ नम:।
ત્રણ મુખી ऊँ क्लीं नम:।
ચાર મુખી ऊँ ह्रीं नम:।
પાંચ મુખી ऊँ ह्रीं नम:।
છ મુખી ऊँ ह्रीं हुं नम:।
સાતમુખી ऊँ हुं नम:।
આઠ મુખી ऊँ हुं नम:।
નવ મુખી ऊँ ह्रीं हुं नम:।
દસ મુખી ऊँ ह्रीं नम:।
અગિયાર મુખી ऊँ ह्रीं हुं नम:।
બાર મુખી ऊं क्रौं क्षौं रौं नम:।
તેર મુખી ऊँ ह्रीं नम:।
ચૌદમુખી ऊँ नम:।
પ્રકાર મંત્ર
એકમુખી ऊँ ह्रीं नम:।
દ્રિમુખી ऊँ नम:।
ત્રણ મુખી ऊँ क्लीं नम:।
ચાર મુખી ऊँ ह्रीं नम:।
પાંચ મુખી ऊँ ह्रीं नम:।
છ મુખી ऊँ ह्रीं हुं नम:।
સાતમુખી ऊँ हुं नम:।
આઠ મુખી ऊँ हुं नम:।
નવ મુખી ऊँ ह्रीं हुं नम:।
દસ મુખી ऊँ ह्रीं नम:।
અગિયાર મુખી ऊँ ह्रीं हुं नम:।
બાર મુખી ऊं क्रौं क्षौं रौं नम:।
તેર મુખી ऊँ ह्रीं नम:।
ચૌદમુખી ऊँ नम:।
No comments:
Post a Comment