Tuesday, 2 August 2011

કયો રૂદ્રાક્ષ કયા મંત્ર સાથે ધારણ કરશો?


રૂદ્રાક્ષ ચૌદ પ્રકારનાં હોય છે.શાસ્ત્રોમાં લખેલું છે કે રૂદ્રાક્ષને ધારણ કરનારા વ્યક્તિને જોઇને ખરાબ આત્માઓ ભાગી જાય છે તથા શિવ, પાર્વતી, વિષ્ણુ, ગણેશ, સૂર્ય, દુર્ગા વગેરે દેવ- દેલવી પણ પ્રસન્ન થાય છે.શાસ્ત્રોમાં વર્ણિત ચૌદ પ્રકારનાં રૂદ્રાક્ષ અલગ- અલગ પ્રકારનાં ફળ આપનારાં હોય છે.શિવ મહાપુરાણની વિધેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષને ધારણ કરવાનાં મંત્રોનાં ઉલ્લેખ છે જે આ પ્રકારે છે -



પ્રકાર મંત્ર


એકમુખી ऊँ ह्रीं नम:।

દ્રિમુખી ऊँ नम:।

ત્રણ મુખી ऊँ क्लीं नम:।

ચાર મુખી ऊँ ह्रीं नम:।

પાંચ મુખી ऊँ ह्रीं नम:।

છ મુખી ऊँ ह्रीं हुं नम:।

સાતમુખી ऊँ हुं नम:।

આઠ મુખી ऊँ हुं नम:।

નવ મુખી ऊँ ह्रीं हुं नम:।

દસ મુખી ऊँ ह्रीं नम:।

અગિયાર મુખી ऊँ ह्रीं हुं नम:।

બાર મુખી ऊं क्रौं क्षौं रौं नम:।

તેર મુખી ऊँ ह्रीं नम:।

ચૌદમુખી ऊँ नम:।

No comments:

Post a Comment