યશ અને સફળતા એવી સંજીવની બૂટી છે, જેને મળતા જ માણસ ઉત્સાહ, જોશ, ઉંમગ અને ઊર્જા રૂપી પ્રાણશક્તિથી લાબાલબ થઈ જાય છે. તેનાથી માણસના કર્મ, વિચાર અને વ્યવહારને સકારાત્મક દિશા મળે છે.
હિન્દુ ધર્મગ્રંથોમાં સફળ અને યશસ્વી જીવન જીવવા માટે જ માણસની ઉંમરના ચાર ભાગોમાં વહેંચીને ચાર આશ્રામ ધર્મ બતાવવામાં આવ્યા છે. ઉંમરની એક નિયત અવસ્થા અને કર્મ આ આશ્રામ ધર્મને નિભાવવા માટે નક્કી કરાયેલા છે. જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમના રૂપમાં ઓળખવામાં આવે છે.
શાસ્ત્રોમાં અલગ-અલગ ઉંમર અને કર્મ સાથે સંબંધિત હોવાને લીધે આ પાંચ વાતો એવી બતાવવામાં આવી છે જે દરેક આશ્રમના સામાન્ય ધર્મ માનવામાં આવી છે. આધુનિક જીવનની દ્રષ્ટિએ ઉંમરના દરેક પડાવ ઉપર આ વિશેષ વાતો યશ અને સફળતા સુનિશ્ચિત કરી દે છે જાણો આ 5 વાતો....
લખવામાં આવ્યું છે કે...
अहिंसा सूनृता वाणी सत्यशौचे क्षमा दया।
वर्णिनां लिंगिनां चैव सामान्यो धर्म उच्यते।।
આ શ્લોકમાં શીખ એ છે કે દરેક અવસ્થા અને સ્થાનમાં સુખી રહવા માટે નીચે લખેલ પાંચ વાતો અપનાવવી જરૂરી છે.
1 - અહિંસાઃ- વાણી, વિચાર અને કર્મથી અહિંસા
2- મધુર અને સત્ય વાણીઃ- મીઠુ અને સત્ય બોલવું.
3- પવિત્રતાઃ- તન, મન, વિચાર, વ્યવહાર અને આચરણમાં શુદ્ધતાનું સ્થાન.
4- ક્ષમાઃ- કટુ વ્યવહાર, અપમાન કે હાનીથી પ્રતિશોધનો ભાવ ન આવવા દેવો અર્થાત્ માફકરી દેવું.
5- દયાઃ- બધા માટે સંવેદના અને ભાવનાઓને મન-મસ્તિસ્ક, કર્મમાં સ્થાન આપવું.
હિન્દુ ધર્મગ્રંથોમાં સફળ અને યશસ્વી જીવન જીવવા માટે જ માણસની ઉંમરના ચાર ભાગોમાં વહેંચીને ચાર આશ્રામ ધર્મ બતાવવામાં આવ્યા છે. ઉંમરની એક નિયત અવસ્થા અને કર્મ આ આશ્રામ ધર્મને નિભાવવા માટે નક્કી કરાયેલા છે. જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમના રૂપમાં ઓળખવામાં આવે છે.
શાસ્ત્રોમાં અલગ-અલગ ઉંમર અને કર્મ સાથે સંબંધિત હોવાને લીધે આ પાંચ વાતો એવી બતાવવામાં આવી છે જે દરેક આશ્રમના સામાન્ય ધર્મ માનવામાં આવી છે. આધુનિક જીવનની દ્રષ્ટિએ ઉંમરના દરેક પડાવ ઉપર આ વિશેષ વાતો યશ અને સફળતા સુનિશ્ચિત કરી દે છે જાણો આ 5 વાતો....
લખવામાં આવ્યું છે કે...
अहिंसा सूनृता वाणी सत्यशौचे क्षमा दया।
वर्णिनां लिंगिनां चैव सामान्यो धर्म उच्यते।।
આ શ્લોકમાં શીખ એ છે કે દરેક અવસ્થા અને સ્થાનમાં સુખી રહવા માટે નીચે લખેલ પાંચ વાતો અપનાવવી જરૂરી છે.
1 - અહિંસાઃ- વાણી, વિચાર અને કર્મથી અહિંસા
2- મધુર અને સત્ય વાણીઃ- મીઠુ અને સત્ય બોલવું.
3- પવિત્રતાઃ- તન, મન, વિચાર, વ્યવહાર અને આચરણમાં શુદ્ધતાનું સ્થાન.
4- ક્ષમાઃ- કટુ વ્યવહાર, અપમાન કે હાનીથી પ્રતિશોધનો ભાવ ન આવવા દેવો અર્થાત્ માફકરી દેવું.
5- દયાઃ- બધા માટે સંવેદના અને ભાવનાઓને મન-મસ્તિસ્ક, કર્મમાં સ્થાન આપવું.
No comments:
Post a Comment