દરેક માણસ પોતાનાં દુર્ભાગ્યથી પીછો છોડાવવા માંગે છે પરંતુ દુર્ભાગ્યથી પીછો છોડાડવો એટલો સરળ નથી કારણ કે જ્યારે ખરાબ સમય હોય તો પડછાયો પણ સાથ છોડી દે છે જો તમે પણ ઇચ્છતાં હોવ કે તમારુ દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઇ જાય તો નીચે લખેલા આ ઉપાય કરો. આ ઉપાય તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે.
ઉપાય
1 – વડના પાનને ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગમાં લાવીને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં રાખો.
2 – ઘરનાં મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની પ્રતિમા અથવા ચિત્ર એ પ્રકારે લગાડો કે તેમનુ મો ઘરનાં અંદરની તરફ રહે. તેના પર સવારે દુર્વા ચોક્કસ અર્પણ કરો.
3 – ધન સંબંધી કાર્ય સોમવારે અને બુધવારે કરો.
4 – નવા કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર વગેરે શુભ કાર્યો માટે બહાર જતા સમયે ઘરની કોઇ મહિલાએ એક મુઠ્ઠી કાળા અડદ તે વ્યક્તિની ઉપરથી ઉતારીને તે જમીન પર છોડી દો તો દરેક કાર્યમાં સફળતા મળશે.
5 – ગરીબ, અસહાય, રોગી અને કિન્નરોની સહાયતા દાન સ્વરૂપ અવશ્ય કરો. જો સંભવ હોય તો કિન્નરોને આપેલા પૈસામાંથી એક સિક્કો પાછો લઇને પોતાના કેશ બોક્સમાં કે લોકરમાં રાખો. તેનાથી બહુ લાભ થશે.
6 – કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં પ્રાપ્ત કરી પોતાના ઘરમાં, વ્યવસાયી પોતાના કેશ બોક્સમાં તથા વેપારી પોતાના ગલ્લામાં રાખો.
રવિ પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં બહેડાની જડ કે પત્તા તથા શંખપુષ્પીની જડને લાવીને ઘરમાં રાખો. ચાંદીના ડબ્બામાં રાખો તો વધુ શુભ ગણાશે.
ઉપાય
1 – વડના પાનને ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગમાં લાવીને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં રાખો.
2 – ઘરનાં મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની પ્રતિમા અથવા ચિત્ર એ પ્રકારે લગાડો કે તેમનુ મો ઘરનાં અંદરની તરફ રહે. તેના પર સવારે દુર્વા ચોક્કસ અર્પણ કરો.
3 – ધન સંબંધી કાર્ય સોમવારે અને બુધવારે કરો.
4 – નવા કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર વગેરે શુભ કાર્યો માટે બહાર જતા સમયે ઘરની કોઇ મહિલાએ એક મુઠ્ઠી કાળા અડદ તે વ્યક્તિની ઉપરથી ઉતારીને તે જમીન પર છોડી દો તો દરેક કાર્યમાં સફળતા મળશે.
5 – ગરીબ, અસહાય, રોગી અને કિન્નરોની સહાયતા દાન સ્વરૂપ અવશ્ય કરો. જો સંભવ હોય તો કિન્નરોને આપેલા પૈસામાંથી એક સિક્કો પાછો લઇને પોતાના કેશ બોક્સમાં કે લોકરમાં રાખો. તેનાથી બહુ લાભ થશે.
6 – કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં પ્રાપ્ત કરી પોતાના ઘરમાં, વ્યવસાયી પોતાના કેશ બોક્સમાં તથા વેપારી પોતાના ગલ્લામાં રાખો.
રવિ પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં બહેડાની જડ કે પત્તા તથા શંખપુષ્પીની જડને લાવીને ઘરમાં રાખો. ચાંદીના ડબ્બામાં રાખો તો વધુ શુભ ગણાશે.
No comments:
Post a Comment