Thursday, 22 September 2011

આ ચમત્કારીક મંત્ર સાથેનું સ્નાન, તો તમને પણ ઘરબેઠા પુણ્ય આપે

તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે
- સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે
ધાર્મિક પરંપરાઓમાં પવિત્રતા માટે સ્નાનનું ખૂબ જ મહત્વ છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે છે. શરીર અને મન એવી જ પવિત્રતા અને તાજગીથી કાર્ય અને સંકલ્પ વગર બાધાએ પૂરી થાય છે એટલું જ ન નહીં પણ શ્રેષ્ઠ પરિણામ પણ આપે છે.

શાસ્ત્રોમાં અનેક પ્રકારના સ્નાન બતાવવામાં આવ્યા છે. જેમાં તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ આજે કઠીનાઈથી ભરેલા જીવનની ભાગદોડમાં ધર્મ અને ઇશ્વરમાં આસ્થા રાખનાર અનેક વ્યક્તિ લોકો માટે નિયમિત રીતે તીર્થ સ્થાને જવું કે તીર્થસ્નાન કરવું શક્ય નથી હોતું. સનાતન ધર્મ પરંપરાઓમાં બતાવેલા કેટલાક ઉપાય ધર્મ પાલનની આવી જ કામનાઓને પૂરા કરે છે.

એક એક ઉપાય છે-સ્નાન મંત્ર. જેને કોઈપણ વ્યક્તિ ઘરે જ નિયમિત રીતે સ્નાન કરતી વખતે મનો મન કે બોલીને સ્મરણ કરે તો તેને એ જ પુણ્ય અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. જે તીર્થ સ્થાને સ્નાન કરવાથી પુષ્ણ પ્રાપ્ત થાય છે.

જાણો આ મંત્રને—

वक्रतुंड महाकाय कल्पान्तदहनोपम।

भैरवाय नमस्तुभ्यं ह्मनुज्ञां दातुमर्हसि।।

गंगे च यमुने चैव गोदावरी सररस्वती।

नर्मदे सिन्धु कावेरी जलेस्मिन सन्निधिं कुरू।।

No comments:

Post a Comment