ઘરમાં પૈસા અને બરકત માટે ન્યુમરોલોજી અને વાસ્તુ વચ્ચે એક અનોખુ કનેક્શન છે.જો ઘરમાં પૈસા અને બરકત લાવવા માંગતા હોવ તો તે માટે ઘરનું વાસ્તુ ન્યુમરોલોજી અનુસાર એટલે કે તમારી ડેટ ઓફ બર્થ અનુસાર રાખવું જોઇએ. આ માટે તમારી ડેટ ઓફ બર્થને જોડો જેના અનુસાર જે અંક આવે તેને તમારો જન્માંક ગણો. જેમ કે તમારી જન્મ તારીખ 21 હોય તો 2+1 =3 ને તમારો જન્માંક ગણો. આ અનુસાર તમે તમારા ઘરનું વાસ્તુ રાખો કે જેથી તમારા ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જાય નહિ.
પતિ- પત્નીનાં બેડરૂમમાં ઘરના સ્વામી ગણાતા પતિનાં જન્માંક અનુસાર બેડરૂમનું વાસ્તુ ગણવું.
અંક 1 –
અંક 1 વાળા પોતાના ઘરનો વાસ્તુ દોષ દુર કરવા માટે ઘરનાં શયનકક્ષમાં આ લાલ કે મરૂન રંગોના પડદાઓનો ઉપયોગ કરવો જેનાથી માનસિક તણાવ તો દુર થશે તે સાથે ઘરમાં બરકત બની રહેશે.
અંક 2 –
આ અંકવાળાને પોતાનાં રૂમમાં ઘેરા લીલા રંગથી લઇને ક્રીમ, પીળા, લાલ, સફેદ રંગનાં પડદાઓનો ઉપયોગ કરો. આ રંગના પડદાઓ તમને ધનલાભ કરાવશે.
અંક 3 –
આ અંકનો સ્વામી ગુરૂ હોય છે આ માટે આ અંકવાળાને બરકત અને પૈસા માટે પીળો, કેસરી કે ગુલાબી રંગ પોતાના રૂમનાં પડદા માટે આ રંગને પસંદ કરવા.
અંક 4 –
આ અંકનો સ્વામી રાહુ હોય છે. રાહુના અશુભ પ્રભાવ અને વાસ્તુ દોષ દુર કરવા માટે વાદળી કે સ્લેટિયા રંગના પડદાઓ અંક 4 વાળા માટે શુભ ફળ આપનારો રહેશે.
અંક 5 –
આ બુધનો અંક હોય છે. આ અંકવાળાને પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે લીલા, આછો સ્લેટીયો, સફેદ કે આછા ખાખી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી અંક 5 વાળાના ઘરમાં બરકત બની રહે છે.
અંક 6 –
આ અંકવાળાને શુક્રના કારણે થનારા વાસ્તુદોષને દુર કરવા માટે ગુલાબી, ચોકલેટી, આછા વાદળી, ઘેરા વાદળી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ના જાય.
અંક 7 –
પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે આ અંકવાળાને પોતાના અંકના સ્વામી અનુસાર સફેદ, આછા લાલ, આછા પીળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.
અંક 8 –અંક આઠ શનિનો અંક હોય છે આ માટે આ અંકવાળાએ વાસ્તુદોષ દુર કરવા માટે વાદળી, ભુરો, જાંબલી, પીળો કે કાળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.
અંક 9 –
લાલ અને ગુલાબી રંગના પડદાઓ આ અંકવાળાનાં ઘરનાં વાસ્તુદોષને દુર કરશે. આ અંકવાળા માટે વાસ્તુદોષ દુર થતાં જ ધનલાભનાં યોગ બનવા લાગે છે.
પતિ- પત્નીનાં બેડરૂમમાં ઘરના સ્વામી ગણાતા પતિનાં જન્માંક અનુસાર બેડરૂમનું વાસ્તુ ગણવું.
અંક 1 –
અંક 1 વાળા પોતાના ઘરનો વાસ્તુ દોષ દુર કરવા માટે ઘરનાં શયનકક્ષમાં આ લાલ કે મરૂન રંગોના પડદાઓનો ઉપયોગ કરવો જેનાથી માનસિક તણાવ તો દુર થશે તે સાથે ઘરમાં બરકત બની રહેશે.
અંક 2 –
આ અંકવાળાને પોતાનાં રૂમમાં ઘેરા લીલા રંગથી લઇને ક્રીમ, પીળા, લાલ, સફેદ રંગનાં પડદાઓનો ઉપયોગ કરો. આ રંગના પડદાઓ તમને ધનલાભ કરાવશે.
અંક 3 –
આ અંકનો સ્વામી ગુરૂ હોય છે આ માટે આ અંકવાળાને બરકત અને પૈસા માટે પીળો, કેસરી કે ગુલાબી રંગ પોતાના રૂમનાં પડદા માટે આ રંગને પસંદ કરવા.
અંક 4 –
આ અંકનો સ્વામી રાહુ હોય છે. રાહુના અશુભ પ્રભાવ અને વાસ્તુ દોષ દુર કરવા માટે વાદળી કે સ્લેટિયા રંગના પડદાઓ અંક 4 વાળા માટે શુભ ફળ આપનારો રહેશે.
અંક 5 –
આ બુધનો અંક હોય છે. આ અંકવાળાને પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે લીલા, આછો સ્લેટીયો, સફેદ કે આછા ખાખી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી અંક 5 વાળાના ઘરમાં બરકત બની રહે છે.
અંક 6 –
આ અંકવાળાને શુક્રના કારણે થનારા વાસ્તુદોષને દુર કરવા માટે ગુલાબી, ચોકલેટી, આછા વાદળી, ઘેરા વાદળી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ના જાય.
અંક 7 –
પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે આ અંકવાળાને પોતાના અંકના સ્વામી અનુસાર સફેદ, આછા લાલ, આછા પીળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.
અંક 8 –અંક આઠ શનિનો અંક હોય છે આ માટે આ અંકવાળાએ વાસ્તુદોષ દુર કરવા માટે વાદળી, ભુરો, જાંબલી, પીળો કે કાળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.
અંક 9 –
લાલ અને ગુલાબી રંગના પડદાઓ આ અંકવાળાનાં ઘરનાં વાસ્તુદોષને દુર કરશે. આ અંકવાળા માટે વાસ્તુદોષ દુર થતાં જ ધનલાભનાં યોગ બનવા લાગે છે.
No comments:
Post a Comment