શિવનું નામ માત્ર જ જીવનને સુધારવાનો મહામંત્ર છે કારણ કે તેઓ કલ્યાણકર્તા જ નહીં પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઊર્જાથી ભરી દેનારા છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોય ત્યારે પણ વૈરાગ્યથી સંપન્ન છે.
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારમાં સામેલ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિઓથી તાલમેળ અને સંતુલન બેસાડી દરેક મુશ્કેલીઓથી પાર ઊતરવાનો સંદેશ આપે છે. શિવ પરિવારના પ્રાણી વાહનોના સ્વાભાવિક શત્રુઓ હોય ત્યારે પણ સાથે રહેવાનું તેનું પ્રમાણ છે. આ પ્રકારે શિવ પરિવારના દરેક સદસ્ય અર્થાત્ માતા પાર્વતી, ગણેશ અને કાર્કિકેયની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા પ્રદાન કરનારી છે.
આ કારણે જ શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર, વ્યર્થ પરેશાનીઓથી છૂટકારો અને કામના સિદ્ધિ માટે ભક્તોની વચ્ચે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે. સોમવારે વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવપૂજામાં અપનાવવા તે પણ કષ્ટનો અંત કરનાર માનવામાં આવ્યા છે. જાણો આ આસાન ઉપાય....
-પારિવારિક અંશાંતિ અને તણાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે.
-કામ, આજીવિકા, નોકરીમાં પ્રગતિ અને સારા રોજગારની કામના હોય તો શિવલિંગનું મધની ધારાથી અભિષેક કરો.
-લાંબી તથા લાઇલાજ બીમારીથી તંગ હોવ તો પંચમુખી શિવલિંગ ઉપર તીર્થ અને જળ અર્પિત કરવાથી રોગમુક્તિ થઈ શકાય છે.
-માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મેળવી માનસિક પરેશાનીઓથી મુક્તિ મેળવો.
-સોમવાર કાલસર્પ દોષ શાંતિ માટે ખૂબ જ શુભ છે એટલે તેની માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જાપ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો, અથવા કરો,
-આ બધા ઉપાયોમાંથી કોઈપણ ન કરી શકો તો ઓછમાં ઓછા સોમવારે શિવને પાવન જળ અને બીલીપત્ર જ અર્પિત કરો, તેનાથી જીવનમાં થઈ રહેલી દરેક ઉથલ-પાથલ શાંત થઈ જશે,
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારમાં સામેલ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિઓથી તાલમેળ અને સંતુલન બેસાડી દરેક મુશ્કેલીઓથી પાર ઊતરવાનો સંદેશ આપે છે. શિવ પરિવારના પ્રાણી વાહનોના સ્વાભાવિક શત્રુઓ હોય ત્યારે પણ સાથે રહેવાનું તેનું પ્રમાણ છે. આ પ્રકારે શિવ પરિવારના દરેક સદસ્ય અર્થાત્ માતા પાર્વતી, ગણેશ અને કાર્કિકેયની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા પ્રદાન કરનારી છે.
આ કારણે જ શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર, વ્યર્થ પરેશાનીઓથી છૂટકારો અને કામના સિદ્ધિ માટે ભક્તોની વચ્ચે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે. સોમવારે વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવપૂજામાં અપનાવવા તે પણ કષ્ટનો અંત કરનાર માનવામાં આવ્યા છે. જાણો આ આસાન ઉપાય....
-પારિવારિક અંશાંતિ અને તણાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે.
-કામ, આજીવિકા, નોકરીમાં પ્રગતિ અને સારા રોજગારની કામના હોય તો શિવલિંગનું મધની ધારાથી અભિષેક કરો.
-લાંબી તથા લાઇલાજ બીમારીથી તંગ હોવ તો પંચમુખી શિવલિંગ ઉપર તીર્થ અને જળ અર્પિત કરવાથી રોગમુક્તિ થઈ શકાય છે.
-માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મેળવી માનસિક પરેશાનીઓથી મુક્તિ મેળવો.
-સોમવાર કાલસર્પ દોષ શાંતિ માટે ખૂબ જ શુભ છે એટલે તેની માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જાપ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો, અથવા કરો,
-આ બધા ઉપાયોમાંથી કોઈપણ ન કરી શકો તો ઓછમાં ઓછા સોમવારે શિવને પાવન જળ અને બીલીપત્ર જ અર્પિત કરો, તેનાથી જીવનમાં થઈ રહેલી દરેક ઉથલ-પાથલ શાંત થઈ જશે,
No comments:
Post a Comment