જો તમારા દુશ્મનોની સંખ્યા વધી ગઇ હોય અને તે તમને સતત હેરાન કરી રહ્યા હોય તો ગભરાશો નહીં. અહીં એક નાનો મંત્ર પ્રયોગથી તમારી દરેક સમસ્યા તરત જ સમાપ્ત થઇ જશે. આ મંત્ર તથા તેની જપ વિધિ આ પ્રકારે છે -
મંત્ર
ऊँ घ्रौं घ्रौं घ्रौं शत्रुनाशाय गं ऊँ फट्
જપ વિધિ
1 - સુદ પક્ષના કોઇ પણ રવિવારનાં આ પ્રયોગથી શરૂઆત કરો. સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મો પતાવીને મા દુર્ગાની વિધિ- વિધાનથી પૂજા કરો.
2 – જાપ માટે કમલગટ્ટાની માળા તથા કુશના આસનનો ઉપયોગ કરો.
3 – માળા જપતી વખતે દેવી દુર્ગાનું ચિત્ર રાખો તથા શુદ્ધ ઘી નો દીવો સળગતો રાખવો.
4 – આ પ્રયોગ સતત 31 દિવસ સુધી કરો.
5 – અમુક જ દિવસોમાં શત્રુ વિન્રમ થઇ જશે અને તમને તેનાથી કોઇપણ પ્રકારનો ભય નહી રહે.
6 – એક જ સમયે, આસન ,સ્થાન અને માળા હોવાથી આ મંત્ર જલ્દી સિદ્ધ થઇ જશે.
મંત્ર
ऊँ घ्रौं घ्रौं घ्रौं शत्रुनाशाय गं ऊँ फट्
જપ વિધિ
1 - સુદ પક્ષના કોઇ પણ રવિવારનાં આ પ્રયોગથી શરૂઆત કરો. સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મો પતાવીને મા દુર્ગાની વિધિ- વિધાનથી પૂજા કરો.
2 – જાપ માટે કમલગટ્ટાની માળા તથા કુશના આસનનો ઉપયોગ કરો.
3 – માળા જપતી વખતે દેવી દુર્ગાનું ચિત્ર રાખો તથા શુદ્ધ ઘી નો દીવો સળગતો રાખવો.
4 – આ પ્રયોગ સતત 31 દિવસ સુધી કરો.
5 – અમુક જ દિવસોમાં શત્રુ વિન્રમ થઇ જશે અને તમને તેનાથી કોઇપણ પ્રકારનો ભય નહી રહે.
6 – એક જ સમયે, આસન ,સ્થાન અને માળા હોવાથી આ મંત્ર જલ્દી સિદ્ધ થઇ જશે.
No comments:
Post a Comment