Saturday, 12 November 2011

हर सुबह इस शिव मंत्र का ध्यान देता है भरपूर मानसिक शक्ति




सफलता के लिये मात्र सही वक्त, साधन या धन ही महत्वपूर्व नहीं होते, बल्कि इच्छाशक्ति और मनोबल का सकारात्मक होना भी निर्णायक होता है। यह तभी संभव है जब इंसान सच्चाई और निष्ठा के साथ अपने नियत लक्ष्य पाने को लेकर हर तरह से समर्पित रहे।

धार्मिक उपायों में भगवान शिव की भक्ति ऐसी ही प्रेरणा देकर न केवल मन को ऊर्जावान, मजबूत बनाने वाली, बल्कि संकल्प को पूरा करने में आने वाली बाधाओं को दूर करने वाली भी मानी गई है। क्योंकि शिव चरित्र जीवन में छुपा वैभव के साथ वैराग्य, संहार के साथ कल्याण का भाव जीवन के यथार्थ से जोड़कर रखता है।

ऐसे ही कल्याणकारी देवता भगवान शिव की पूजा के लिए शास्त्रों में बताए एक विशेष मंत्र का स्मरण हर रोज सुबह खासतौर पर सोमवार या शिव तिथियों जैसे अष्टमी आदि पर किया जाए तो इसके प्रभाव से भरपूर मानसिक शक्ति मिलने के साथ जीवन तनाव, दबाव व परेशानियों मुक्त रहता है। जानते हैं यह विशेष शिव मंत्र -

प्रात: शिवलिंग या शिव की मूर्ति पर पवित्र जल स्नान कराकर चंदन, अक्षत व बिल्वपत्र अर्पित करें। धूप व दीप लगाकर नीचे लिखें शिव मंत्र का ध्यान करें -

शान्ताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं।

विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णं शुभाङ्गम्।।

गौरीकान्तं त्रितयनयनं योगिभिर्ध्यानगम्यं।

वन्दे शम्भुं भवभयहरं सर्वलोकैकनाथम्।।


अगर आपकी धर्म और उपासना से जुड़ी कोई जिज्ञासा हो या कोई जानकारी चाहते हैं तो इस आर्टिकल पर टिप्पणी के साथ नीचे कमेंट बाक्स के जरिए हमें भेजें।

छठ पूजा की शाम बोलें यह संकटमोचक यमराज मंत्र


हिन्दू धर्म में जहां यमराज को मृत्य यानी काल का देवता माना जाता है। शास्त्रों के मुताबिक यम का देवत्व रुप धर्मराज और पितृत्व रुप यमराज होता है। इसलिए कार्तिक माह में यम पूजा व दीपदान हर भय, चिंता, रोग कष्ट से मुक्त करने वाला माना गया है।

इसी माह की कार्तिक शुक्ल षष्ठी यानी सूर्य षष्ठी पर भी यमदेव का स्मरण संकटमोचक होता है। क्योंकि शास्त्रों में यमदेव सूर्य पूत्र बताए गए हैं। यम और सूर्य दोनों का संबंध काल से हैं। व्यावहारिक नजरिए से भी बुरे वक्त से बचने के लिए यम पूजा शुभ फल देती है।

खासतौर पर घर-परिवार, रिश्तों और जीवन को दीर्घ और संकटमुक्त रखने रखने के लिए इस दिन यम का विशेष मंत्र से स्मरण और दीप प्रज्जवलन का महत्व है। जानते हैं यमदेव की सरल पूजा विधि और विशेष मंत्र  -

यमदेव की सरल पूजा विधि -

- शाम को यम तर्पण या यम उपासना करें। यम तर्पण में नदी या तीर्थ में दक्षिण दिशा में मुंह कर हथेलियों में जल, तिल और कुश लेकर नम: यमाय या नम: धर्मराजाय बोलकर जल छोड़ें। इस दिन जनेऊधारी हो तो जनेऊ को माला की तरह पहने और काले, सफेद तिलों को उपयोग में लें।

- इसी तरह शाम को तिल के तेल से भरे 5 या 11 दीपक जलाकर उसकी गंध, अक्षत, पुष्प से पूजा करें और दक्षिण दिशा में मुंह करके यमदेवता का ध्यान कर मंदिर या तीर्थ में दीपदान करें। साथ ही नीचे लिखें यम गायत्री मंत्र का यथाशक्ति या कम से कम 108 बार स्मरण करें -

ऊँ सूर्यपुत्राय धीमहि

महाकालाय धीमहि

तन्नो यम: प्रचोदयात्।।

- यमदेवता की आरती कर काल, भय व रोग मुक्ति की कामना करें।
अगर आपकी धर्म और उपासना से जुड़ी कोई जिज्ञासा हो या कोई जानकारी चाहते हैं तो इस आर्टिकल पर टिप्पणी के साथ नीचे कमेंट बाक्स के जरिए हमें भेजें।

सफलता चाहिए तो अवश्य करें यह उपाय

जीवन में सफलता के क्या माएने होते हैं यह वही इंसान बता सकते है जिसने कभी सफलता या असफलता का स्वाद चखा हो। सफलता पाने की इच्छा तो हर कोई रखता है लेकिन यह सबके नसीब में नहीं होती। यदि आप किसी कार्य में सफल होने चाहते हैं तो उसके लिए नीचे लिखा उपाय करें-

उपाय

बुधवार के दिन सुबह जल्दी उठकर नित्य कर्मों से निवृत्त होकर पश्चिम दिशा में मुख करके बैठ जाएं और सामने बाजोट(पटिए) पर लाल कपड़ा बिछकर उस पर गेहूं से स्वस्तिक बनाएं। इस स्वस्तिक पर एक थाली रखकर उस पर गं लिखें। अब इस गं अर्थात गणेशजी के बीज मंत्र की पूजा कर इसके ऊपर श्वेतार्क गणपति एवं एक लघु नारियल रख दें। लघु नारियल व श्वेतार्क गणपति स्थापित कर उसके आस-पास गोलाकार घेरे के समान 7 बिंदिया कुंकुम की लगाएं एवं नीचे लिखे मंत्र को जपते हुए उस पर एक-एक लक्ष्मी कारक कौड़ी रख दें।

मंत्र- ऊँ सर्व सिद्धि प्रदोयसि त्वं सिद्धि बुद्धिप्रदो भव: श्री

अब सभी कौडिय़ों पर कुंकुम व चंदन से तिलक करें, चावल चढ़ाएं, फूल चढ़ाएं। अगले दिन किसी कुंवारी कन्या को भोजन कराएं व दान-दक्षिणा देकर विदा करें। श्वेतार्क गणपति को पूजन स्थान पर स्थापित करें। कौडिय़ों एवं लघु नारियल को उसी वस्त्र में बांधकर जल में प्रवाहित कर दें।

चाहते हैं पैसा बढ़े और बचत भी..तो बोलें यह देवी मंत्र

पैसा यानी द्रव्य मुद्रा, लक्ष्मी का स्वरूप माना गया है। यह जीवन में अनेक विषय और कामनाओं की पूर्ति के लिये किए जाने वाले हर कर्म की गति को बरकरार रखता है। इसलिए जीवन के लक्ष्यों को प्राप्त करने लिए धन अर्जन यानी अर्थ प्राप्ति धर्म माना गया है।

अगर आप भी धन प्राप्ति के रूप में ऐसे ही धर्म पालन में कठिनाई का सामना कर रहें हैं या परिवार, कारोबार की जरूरतों को पूरा करने के लिए आमदनी कम और खर्चा अधिक होने की समस्या से जूझ रहे हैं तो दुर्गा सप्तशती के इस देवी मंत्र का ध्यान शुक्रवार या नवमी तिथि की शाम देवी की लाल चंदन, लाल फूल, नैवेद्य अर्पण व धूप-दीप के साथ पंचोपचार पूजा के बाद आर्थिक संकट दूर करने की कामना के साथ जरूर करें -

करोतु सा न: शुभहेतुरीश्वरी

शुभानि भद्राण्यभिहन्तु चापद:।

- अंत में देवी की धूप व दीप आरती करें व धनलाभ की कामना करें। धार्मिक दृष्टि से यह देवी मंत्र विशेष बड़ा ही मंगलकारी व संकटनाशक माना गया है।

मंत्र, जो दिलाता है सुंदर पत्नी

सभी युवकों की इच्छा होती है कि उनकी जीवन संगिनी सुंदर व सुशील हो। जो पूरे परिवार की चहेती बने और सबका मन जीत ले। उसका संपूर्ण व्यक्तित्व सुंदरता का आइना हो। क्या आप भी इन्हीं गुणों से युक्त जीवनसाथी की तलाश कर रहे हैं तो दुर्गासप्तशती के अर्गला स्त्रोत का 24 वां श्लोक आपकी इस समस्या का तुरंत निदान कर सकता है। यह मंत्र बहुत चमत्कारी है तथा भक्तों को मनोवांछित फल प्रदान करता है।

मंत्र

पत्नीं मनोरमां देहि  मनोवृत्तानुसारिणीम्।

तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम।।



कैसे करें जप?

प्रात:काल जल्दी उठकर साफ वस्त्र पहनकर सबसे पहले माता दुर्गा की पूजा करें। इसके बाद एकांत में कुश के आसन पर बैठकर लाल चंदन के मोतियों की माला से इस मंत्र का जप करें। इस मंत्र की प्रतिदिन 5 माला जप करने से सुंदर व सुशील पत्नी मिलती है। यदि जप का समय, स्थान, आसन, तथा माला एक ही हो तो यह मंत्र शीघ्र ही सिद्ध हो जाता है।

शंख की पूजा करें मार्गशीर्ष में, मिलेंगे मनोवांछित फल

  शास्त्रों के अनुसार श्रीकृष्ण का स्वरूप कहे जाने वाले माह मार्गशीर्ष (अगहन) का प्रारंभ 11 नवंबर, शुक्रवार को हो चुका है। धर्म ग्रंथों के अनुसार इस मास में शंख की पूजा का विशेष महत्व है। साधारण शंख को श्रीकृष्ण के पंचजन्य शंख के समान समझकर उसका पूजन करने से सभी मनोवांछित फल प्राप्त हो जाते हैं।

शंख पूजा का महत्व

सभी वैदिक कार्यों में शंख का विशेष स्थान है। शंख का जल सभी को पवित्र करने वाला माना गया है, इसी वजह से आरती के बाद श्रद्धालुओं पर शंख से जल छिड़का जाता है। साथ ही शंख को लक्ष्मी का भी प्रतीक माना जाता है, इसकी पूजा महालक्ष्मी को प्रसन्न करने वाली होती है। इसी वजह से जो व्यक्ति नियमित रूप से शंख की पूजा करता है उसके घर में कभी धन अभाव नहीं रहता। ऐसा माना जाता है समुद्र मंथन के समय शंख भी प्रकट हुआ था। विष्णु पुराण में बताया गया है कि देवी महालक्ष्मी समुद्र की पुत्री है और शंख को लक्ष्मी का भाई माना गया है। इन्हीं कारणों से शंख की पूजा भक्तों को सभी सुख देने वाली गई है।



पंचजन्य पूजन मंत्र

पंचजन्य की पूजा भी भगवान श्रीहरि की आराधना के समान ही पुण्य देने वाली मानी गई है। विधि-विधान से इस माह शंख की पूजा की जानी चाहिए। जिस प्रकार सभी देवी-देवताओं की पूजा की जाती है, वैसे ही शंख का भी पूजन करें। अर्चना करते समय इस मंत्र का जप करें-



त्वं पुरा सागरोत्पन्न विष्णुना विधृत: करे।

निर्मित: सर्वदेवैश्च पाञ्चजन्य नमोऽस्तु ते।

तव नादेन जीमूता वित्रसन्ति सुरासुरा:।

शशांकायुतदीप्ताभ पाञ्चजन्य नमोऽस्तु ते॥

પ્રેમમાં સફળતા મેળવવા માટેના આ છે અચૂક ઉપાયો

યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ યુવક- યુવતીઓમાં પરસ્પર આકર્ષણ સ્વાભાવિક છે. ક્યારેક – ક્યારેક આ આકર્ષણ પ્રેમમાં પલટાઇ જાય છે. પ્રેમ, મનુષ્યને ભગવાને આપેલી સૌથી સુંદર ભેંટ છે. જો પ્રેમ મર્યાદાની હદમાં રહી કરવામાં આવે તો તેમાં કોઇ દોષ નથી. નિ:સ્વાર્થ પ્રેમ જ સાચ્ચો પ્રેમ છે. જો તમે પણ કોઇને સાચો પ્રેમ કરતા હો અને પોતાના પ્રેમમાં સફળતા ચાહતા હો તો આ ઉપાય કરો.

ઉપાય

1- પ્રેમી યુગલને શનિવાર અને અમાસના દિવસે મળવું જોઇએ નહીં. આ દિવસોમાં મળવાથી એકબીજા પ્રત્યેનું આકર્ષણ ઓછુ થાય છે તે સાથે પ્રેમમાં સફળતા મળવાનો પણ સંદેહ રહે છે.

2 – પ્રેમી યુગલે એવો પ્રયાસ કરવો જોઇએ કે જે શુક્રવારે પૂનમના દિવસ હો ત્યારે ચોક્કસ મળે કારણ કે આ દિવસ અત્યંત શુભ હોય છે આ દિવસે મળવાથી પ્રેમ અને આકર્ષણ વધે છે.

3 – કન્યાએ પોતાના હાથમાં લીલી બંગડીઓ પહેરવી તથા પ્રત્યેક શુક્રવારનાં સફેદ વસ્ત્ર પહેરવા.

4 – યુવાનોએ પોતે પન્ના (એમરલ્ડ)ની વીંટી ધારણ કરવી જોઇએ.

5 – યુવાનોએ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्।

तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम।।

6 – યુવતીઓએ પણ દરરોજ નીચે લખેલા મંત્રનો વિધિવિધાનથી જાપ કરવો જોઇએ -

ओम् कात्यायानी महाभागे महायोगिन्यधीश्वरीं।

नन्द गोप सुतं देवि पतिं में कुरुते नम:।!

અનોખો ઉપાય:માન્યમાં નહીં આવે,સરળ છે નસીબને બદલવું


જો તમે સરળ રીત દ્વારા તમારા નસીબને બદલવા માંગતા હો તો આ આર્ટિકલ ચોકકસ વાંચજો. કારણ કે તમને માન્યમાં નહીં આવે કે આટલી સરળતાથી પણ નસીબના સિતારાઓને બદલી શકાય છે, જાણો કેવી રીતે

જો તમે તમારા સિતારાઓને બદલવા માંગતા હો તો તમારા બેડ પર આરામ કરતા- કરતા પણ તમે બદલી શકો છો. હા, ચોક્કસ તમને આ વાત અજીબ તો લાગશે પણ આ વાત સાચી છે કારણ કે જ્યોતિષ અનુસાર અમુક એવા ઉપાય હોય છે જે બેડ પર સુઇને પણ કરી શકો છો જેનાથી તમારું નસીબ પણ બદલાઇ શકાય છે. જાણો કેવી રીતે?

- જો તમારી કુંડળીમાં સૂર્ય અશુભ હો અને તેનો કુપ્રભાવ તમને પરેશાન કરી રહ્યો હોય તો પલંગની નીચે તાંબાના પાત્રમાં પાણી અથવા તો ઓશીકાની નીચે લાલ ચંદન રાખો.

- જો ચંદ્રથી પરેશાન હો તો પલંગની નીચે ચાંદીના વાસણમાં જળ રાખો અને ચાંદીના આભૂષણ ધારણ કરો.

- જો કુંડળીમાં મંગળ અશુભ હો ચો પલંગની નીચે કાંસાના વાસણમાં પાણી રાખો અથવા સોના- ચાંદી મિશ્રિત આભુષણ તકિયાની નીચે રાખો.

- જો તમે બુધથી પરેશાન હો તો તકિયાની નીચે સોનાના આભુષણ રાખો.

- ગુરૂથી પરેશાન હો તો પલંગની નીચે પીળા વાસણમાં પાણી રાખો અથવા હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને તકિયાની નીચે રાખો.

- શુક્રથી સંતપ્ત હો તો ચાંદીની માછલી બનાવીને તકિયાની નીચે રાખો અથવા પલંગની નીચે ચાંદીના પાત્રમાં જળ રાખો.

- શનિથી સંતપ્ત હો તો લોખંડના પાત્રમાં પલંગની નીચે પાણી રાખો કે તકિયાની નીચે લોખંડ કે નીલમ રાખો.

કુંડળીમાં શનિની સ્થિતિથી જાણો કેવો છે તમારો સ્વભાવ?



શનિ એક એવો ગ્રહ છે, જેની પ્રત્યે બધાના મનમાં ડર કાયમરહેતો હોય છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં છે, તેનાથી તમારા આખાજીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી જ બાબતો નક્કી થાય છે.

શનિ કયા ભાવમાં હોય તો તેને કેવું ફળ મળે છે. જાણો—

-લગ્નમાં શનિ હોય તો

જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તે વ્યક્તિ રાજાની જેમ જીવન જીવનાર માનવામાં આવે છે. જો શનિ અશુભ ફળ આપનાર હોયતો વ્યક્તિ રોગી, ગરીબ અને ખરાબ કર્મો કરનાર હોય છે.

-દ્વિતીયભાવમાં શનિ હોય તો

દ્વિતીય ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃતચહેરાવાળો, લાલચી, વિદેશમાંથી ધન પ્રાપ્ત કરનાર હોય છે.

-તૃતીયભાવમાં શનિ હોય તો

તૃતીય ભાવમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારી, સુંદર શરીરવાળો, નીચ, આળસી અને ચતુર હોય છે. તેમને ઉપાય કરવો..

-ચોથા ભાવમાં શનિ હોયતો

જે વ્યક્તિની કુંડળીમાં શનિ ચોથા ભાવમાં હોય તે રોગી, દુઃખી, વાહનહીન, ધનહીન અને બુદ્ધિહીન હોય છે.

-પાંચમા ભાવમાં શનિ હોય તો

જન્મકુંડળીમાં પાંચમા ભાવમાં શનિ હોય તો તે વ્યક્તિ દુઃખી, પુત્રહીન, મિત્રહીનઅને ઓછી બુદ્ધિવાળો હોય છે.

-છઠ્ઠા ભાવમાં શનિ હોય તો

જેવ્યક્તિની કુંડળીમાં શનિ છઠ્ઠા ભાવમાં હોય તો તે વ્યક્તિ કામી, સુંદર, શરવીર, વધુ ખાનાર, કુટિલ સ્વાભાવનો, અનેક શત્રુઓને જીતનાર હોય છે.


શનિ એક એવો ગ્રહ છે, જેની પ્રત્યે બધાના મનમાં ડર કાયમ રહેતો હોય છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં છે, તેનાથી તમારા આખા જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી જ બાબતો નક્કી થાય છે.

-સાતમા ભાવમાં શનિ હોય તો

સાતમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાધારી, પાપી અને નીચ હોય છે.

-આઠમા ભાવમાં શનિ હોય તો

આઠમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ટ કે ભંગદર રોગથી પીડિત, દુઃખી, અલ્પઆયુ, દરેક કામ કરવામાં અસક્ષમ હોય છે.

-નવમા ભાવમાં શનિ હોય તો

એવો વ્યક્તિ જેની કુંડળીમાં નવમા ભાવમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન અને દુઃખી હોય છે.

-દશમા ભાવમાં શનિ હોય તો

દશમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી કે ઉચ્ચપદ ઉપર આસીન(બેસેલો) હોય છે.

-અગિયારમા ભાવમાં શનિ હોય તો

જે વ્યક્તિની કુંડળીમાં અગિયારમા ભાવમાં શનિ હોય તો તે લાંબુ આયુષ્યવાળો, ધનીક, કલ્પનાશીલ, નિરોગી, બધા પ્રકારના સુખ પ્રાપ્ત કરનાર હોય છે.

-બારમા ભાવમાં શનિ હોય તો

બારમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ અશાંત મનવાળો, પતિત(ભ્રષ્ટ), વાચાળ, નિર્દયી, નિર્લજ્જ, વધુ ખર્ચ કરનાર હોય છે.

ધ્યાન રાખવું કે કુંડળી અધ્યયનમાં બધા ગ્રહોની સ્થિતિ અને અન્ય ગ્રહો સાથે સંબંધિત આધાર જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે. આથી શનિની સ્થિતિ પ્રમાણે બતાવવમાં આવેલ અન્ય ગ્રહોની સ્થિતિ પણ કારણ બદલી શકે છે.

करें यह उपाय और हो जाइए टेंशन मुक्त




वर्तमान समय में हर कोई चिंताग्रस्त नजर आता है। किसी को नौकरी की चिंता है तो किसी को परिवार की। किसी को पैसे की चिंता है तो किसी को बेटे की। यानी हर व्यक्ति को किसी न किसी बात की चिंता अवश्य है।

यंत्र विज्ञान के अंतर्गत एक ऐसे यंत्र के बारे में बताया गया है जिसका प्रतिदिन पूजन करने से हर प्रकार की चिंता दूर हो जाती है। इस यंत्र को चिंतामणी यंत्र कहते हैं। इसे प्रतिष्ठित कर पूजा भी का जा सकती है साथ ही इसे धारण भी किया जा सकता है।

इस यंत्र को बनाने व धारण करने की विधि इस प्रकार है- किसी भी शुभ मुहूर्त में दिए यंत्र को भोजपत्र पर अनार की कलम का उपयोग करते हुए अष्टगंध से बनाएं। अब इस यंत्र को ताबीज में डालकर गले में धारण कर लें। इससे कुछ ही दिनों में आपकी सभी चिंताएं एवं परेशानियों का अंत हो जाएगा।

मृत संजीवनी है यह महामंत्र



धार्मिक दृष्टि से महामृत्युंजय मंत्र भगवान शिव की आराधना से संकट मुक्ति का सबसे सिद्ध मंत्र माना जाता है। इस मंत्र के प्रभाव से अकाल मृत्यु और मृत्यु भय से रक्षा होती है। साथ ही इससे संतान, धन, यश और सुख-समृद्धि भी मिलती है। पारिवार भी रोग और शत्रु भय से मुक्त होता है। इस मंत्र जप के धार्मिक पक्ष से अलग जाकर विचार करें तो आखिर इस मंत्र के जप से रोग, भय कैसे दूर होते हैं। जानते हैं इसके पीछे छुपे विज्ञान को -

व्यावहारिक दृष्टि से इस मंत्र जप का विज्ञान यही है कि चूंकि मंत्र का मूल अर्थ होता है मनन और चिंतन। जब रोगी, दु:खी, पीडि़त व्यक्ति पूरी आस्था, विश्वास और लीन होकर अपने इष्ट के मंत्र जप करता है। तब ईश्वर के मनन के दौरान मिली सकारात्मक ऊर्जा उसके मन को चिंता, दु:ख और परेशानी से दूर ले जाती है। इससे आत्मविश्वास बढ़ता है। साथ ही वह जीवन में नई ऊर्जा, उमंग और उत्साह महसूस करता है। इस दौरान परिवार, मित्रों और आत्मीयजनों का प्रेम, स्नेह और सहयोग हर तरह के संकट से बाहर निकाल देता है और जीवन जीने की नई दिशा मिल जाती है।

वास्तव में शरीर की आंतरिक और बाहरी शक्तियों का मजबूत और सक्रिय होना ही जीवन है। किंतु यही शक्तियाँ जब कमजोर होकर निष्क्रिय हो जाती है तो मृत्यु का कारण बनती है। महामृत्युंजय मंत्र इन शक्तियों को मानसिक और व्यावहारिक रुप से सबल बनाकर जीवन को गति देता है। यह कारण ही इस मंत्र के शास्त्रों में दिए गए मृत संजीवनी मंत्र नाम को सार्थक करता है।

इसलिए महामृत्युंजय मंत्र का जप आप स्वयं करें या आपके लिए परिवार के अन्य सदस्य कराएं। सृष्टि के नियम और अटल मृत्यु को ध्यान में रखकर विचार किया जाए तो भौतिक सुख को पाने और दु:खों के शमन के लिए यह मंत्र निश्चित रुप से शुभ फल देने वाला है।

हस्तरेखा: आपकी टेंशन बताती है...



ज्योतिष शास्त्र के अनुसार हाथों की रेखाएं रोज बदलती है। यदि आप प्रतिदिन अपने हाथों को ध्यान से देखेंगे तो जान जाएंगे कि, आपकी हर छोटी-बड़ी परेशानियों की रेखाएं आपके हाथों में खींच चुकी हैं।

हमारे हाथों में छोटी-बड़ी, गहरी-हल्की असंख्य रेखाएं होती है। सभी रेखाओं का अपना अलग महत्व होता है और वे किसी ना किसी बात की ओर इशारा भी करती है।

हाथों में जो छोटी-छोटी महीन रेखाएं होती हैं, कुछ बहुत ध्यान से देखने पर दिखाई देती हैं वे सभी आपकी परेशानियों, टेंशन की ओर संकेत करती है। वे बताती है कि आप कितने परेशान है। जिसके हाथों में ऐसी बारिक-बारिक रेखाएं जितनी अधिक होगी वह व्यक्ति उतना ही अधिक परेशानियों से घिरा होता है। आपके दिमाग ही हर टेंशन की एक रेखा आपके हाथों पर अंकित हो जाती है।

इन लोगों के पास है आपकी किस्मत बदलने की ताकत

आप सोच रहे होंगे कि ऐसा कैसे हो सकता है? भला कोई किसी की किस्मत कैसे बदल सकता है लेकिन ये बात सच है। कुछ लोग ऐसे होते है जो खुद तो भाग्यशाली होते ही है साथ ही लोगों की किस्मत बदलने की ताकत रखते हैं। ऐसे लोग अगर पैसों के लेनदेन या बिजनेस के बड़े सौदों में किसी के साथ रहे तो उसे बड़ा फायदा दिलाते हैं। अगर आपके साथ कुछ बुरा होने वाला है तब आपके साथ ऐसे किस्मती लोग हो तो वो बला भी टल जाती है। ऐसे लोगों को साथ रख कर काम करने से हर काम में सफलता मिलती है और किस्मत का साथ भी मिलता है।



जानें कैसे होते हैं ये लोग



- जिन लोगों के नीचे वाले होंठ पर तिल होता है वो लोग अपने लिए तो लकी होते ही है दुसरों के लिए भी भाग्यशाली होते हैं।

- जिन लोगों के हृदय पर तिल हो यानी गले से थोड़ा नीचे वक्ष स्थल पर हो तो ऐसे लोग भी दुसरों की किस्मत बदल देते हैं।

- ऐसी लड़कियां जिनकी आंखे बड़ी, सुंदर या कमल की तरह होती है वो दुसरों की किस्मत भी बदल देती है।

- ऐसी लड़कियां जिनकी कुंडली में लक्ष्मी योग बनता है वो दुसरों की किस्मत भी बदल देती है।

- ऐसी महिलाएं या लड़कियां जिनके बाल कमर तक लंबे हो वो बहुत भाग्यशाली होती है।

- जिन लोगों के आंख के नीचे तिल हो और वो उन्हे दिखता हो ऐसे लोग भी किस्मत बदलने वाले होतेे हैं।

- जिन लोगों के पैर या हथेली में मछली का निशान हो

- जिस महिला के पैर की मध्यमा अंगुठे से बड़ी हो वो बहुत भाग्यशाली होती है।

हर दिन व काम बनाना है सफल..तो इस एक ही मंत्र से करें नवग्रह का ध्यान

मानव और कुदरत का अटूट संबंध है। प्रकृति की हर हलचल मानव जीवन को और इंसान की हर गतिविधि प्रकृति को प्रभावित करती है। प्राचीन ऋषि मुनियों ने यही ज्ञान-विज्ञान जान-समझकर ग्रह-नक्षत्रों को सांसारिक जीवन के सुख-दु:,ख नियत करने वाला भी बताया।

यही नहीं इंसान का कुदरत के साथ गठजोड़ कायम रखने के लिए धार्मिक कर्मों द्वारा ग्रह-नक्षत्रों की देव शक्तियों के रूप में पूजा और स्मरण का महत्व बताया गया है। जिसके मुताबिक हर ग्रह जीवन में विशेष सुख-दु:ख का कारक है। शास्त्रों में हर दिन ग्रह विशेष का खास मंत्रों से स्मरण सांसारिक कामनाओं को सिद्ध करने वाला बताया गया है।

इसी क्रम में नवग्रह उपासना के लिए हर रोज एक ऐसे शुभ मंत्र बोलने का महत्व भी बताया गया है, जिसके द्वारा नवग्रह सूर्य, सोम, मंगल, बुध, गुरु, शुक्र, शनि, राहु व केतु का स्मरण एक ही साथ किया जा सकता है। यह हर दिन और काम को शुभ बनाने वाला व अनिष्ट से रक्षा करने वाला माना गया है। जानते हैं यह मंत्र -

- हर रोज यथासंभव नवग्रह मंदिर में हर ग्रह की पवित्र जल से स्नान कर गंध, अक्षत, फूल अर्पित करें। धूप व दीप लगाकर नीचे लिखा नवग्रह मंत्र का स्मरण करें या जप माला से 108 बार स्मरण कर मंगल कामनाओं के साथ मिठाई का भोग लगाकर आरती करें -

ऊँ ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।

गुरुत्व शुक्रश्च शनिश्च राहु: केतुश्च सर्वे प्रदिशन्तु शं मे।।

- किसी विद्वान ब्राह्मण से ग्रह विशेष के लिए विशेष पूजा सामग्री की जानकारी लेकर पूजा करना हर मनोरथसिद्धि करने वाला होता है।



अगर आपकी धर्म और उपासना से जुड़ी कोई जिज्ञासा हो या कोई जानकारी चाहते हैं तो इस आर्टिकल पर टिप्पणी के साथ नीचे कमेंट बाक्स के जरिए हमें भेजें।

पैसा, इज्जत, शौहरत, सब मिलेगा इस मंत्र से

धन के अभाव में जीवन बेकार ही लगता है। कुछ लोग ऐसे भी होते हैं जो धन प्राप्ति के लिए अथक प्रयास करते हैं लेकिन फिर भी लक्ष्मी उनके पास ठहरती नहीं है। ऐसे लोग सदैव धन के अभाव के कारण परेशानी में ही जीवन व्यतीत करते हैं। श्रीसूक्त में वर्णित श्लोक का यदि विधि-विधान से पाठ किया तो देवी लक्ष्मी अति प्रसन्न होती है और धन की कामना भी पूरी होती है। साथ ही इज्जत व शौहरत भी मिलती है। यह मंत्र तथा इसके जप के विधि इस प्रकार है-



मंत्र

कांसोस्मितां हिरण्यप्रकारामाद्र्रां ज्वलंतीं तृप्तां तपर्यन्तीम्।

पद्मेस्थितां पद्मवर्णों तामिहोप ह्ये श्रियम।।



जप विधि

- रोज सुबह स्नान आदि के बाद माता लक्ष्मी की तस्वीर को सामने रखें।

- मां लक्ष्मी को कमल पुष्प अर्पित करें।

- गाय के घी का दीपक लगाएं और मंत्र का जप पूर्ण श्रृद्धा व विश्वास के साथ करें।

- प्रतिदिन पांच माला जप करने से उत्तम फल मिलता है।

- आसन कुश का हो तो अच्छा रहता है।

- एक ही समय, आसन व माला हो तो यह मंत्र शीघ्र ही प्रभावशाली हो जाता है।

छोडि़ए शादी की टेंशन, करें यह उपाय

वर्तमान समय में समय पर विवाह न हो पाना एक आम समस्या बन चुकी है। इसके कई कारण हो सकते हैं। जैसे-जैसे विवाह योग्य युवक-युवती की उम्र बढ़ती जाती है। माता-पिता की चिंता भी बढ़ती जाती है। इस समस्या के निदान के लिए यदि नीचे लिखा छोटा सा उपाय किया जाए तो अतिशीघ्र विवाह हो जाता है। उपाय इस प्रकार है-

उपाय

विवाह योग्य युवक-युवती शुक्रवार के दिन भगवान शंकर के मंदिर में जाकर जलाभिषेक करें यानी जल चढ़ाएं। इसके बाद 108 आंकड़े के फूल चढ़ाते हुए ऊँ नम: शिवाय: मंत्र का जप मन ही मन में करें। इसके बाद 21 बेलपत्र चढ़ा कर शीघ्र विवाह के लिए प्रार्थना करें। यह उपाय कम से कम 7 शुक्रवार तक नियमित रूप से करें तो जल्दी ही विवाह संपन्न हो जाता है।

અનોખો ઉપાય:માન્યમાં નહીં આવે,સરળ છે નસીબને બદલવું

જો તમે સરળ રીત દ્વારા તમારા નસીબને બદલવા માંગતા હો તો આ આર્ટિકલ ચોકકસ વાંચજો. કારણ કે તમને માન્યમાં નહીં આવે કે આટલી સરળતાથી પણ નસીબના સિતારાઓને બદલી શકાય છે, જાણો કેવી રીતે



જો તમે તમારા સિતારાઓને બદલવા માંગતા હો તો તમારા બેડ પર આરામ કરતા- કરતા પણ તમે બદલી શકો છો. હા, ચોક્કસ તમને આ વાત અજીબ તો લાગશે પણ આ વાત સાચી છે કારણ કે જ્યોતિષ અનુસાર અમુક એવા ઉપાય હોય છે જે બેડ પર સુઇને પણ કરી શકો છો જેનાથી તમારું નસીબ પણ બદલાઇ શકાય છે. જાણો કેવી રીતે?



- જો તમારી કુંડળીમાં સૂર્ય અશુભ હો અને તેનો કુપ્રભાવ તમને પરેશાન કરી રહ્યો હોય તો પલંગની નીચે તાંબાના પાત્રમાં પાણી અથવા તો ઓશીકાની નીચે લાલ ચંદન રાખો.



- જો ચંદ્રથી પરેશાન હો તો પલંગની નીચે ચાંદીના વાસણમાં જળ રાખો અને ચાંદીના આભૂષણ ધારણ કરો.



- જો કુંડળીમાં મંગળ અશુભ હો ચો પલંગની નીચે કાંસાના વાસણમાં પાણી રાખો અથવા સોના- ચાંદી મિશ્રિત આભુષણ તકિયાની નીચે રાખો.



- જો તમે બુધથી પરેશાન હો તો તકિયાની નીચે સોનાના આભુષણ રાખો.



- ગુરૂથી પરેશાન હો તો પલંગની નીચે પીળા વાસણમાં પાણી રાખો અથવા હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને તકિયાની નીચે રાખો.



- શુક્રથી સંતપ્ત હો તો ચાંદીની માછલી બનાવીને તકિયાની નીચે રાખો અથવા પલંગની નીચે ચાંદીના પાત્રમાં જળ રાખો.



- શનિથી સંતપ્ત હો તો લોખંડના પાત્રમાં પલંગની નીચે પાણી રાખો કે તકિયાની નીચે લોખંડ કે નીલમ રાખો.

શું તમે કાનના દર્દથી પરેશાન રહો છો! આ ઉપાય અજમાવો

જો તમે કાનના દર્દથી પીડાતા હો અથવા તમને કાન સંબંધી કોઇ અન્ય રોગ હોય અને ઘણા ઉપચારો કર્યા છતાં પણ કોઇ જ લાભ ના થઇ રહ્યો હોય તો આ એક નાનો પ્રયોગ પણ ચોક્કસ કરીને જુઓ.
એક કાળા રંગનો દોરો હાથમાં લો અને ऊँ द्वारवासनिभयां नम: મંત્રનો ઉચ્ચારણ કરતાં દોરામાં એક ગાંઠ લગાડો. આ પ્રકારે મંત્ર વાંચતા – વાંચતા એક- એક કરીને એમ અગિયાર ગાંઠ લગાડો અને તે દોરો પોતાના ગળામાં પહેરો. આ રીતે થોડા સમયમાં તમને કાનથી સંબંધિત દરેક રોગ દુર થઇ જશે. આ પ્રયોગ સવારનાં સમયે કરશો તો શ્રેષ્ઠ રહેશે.

દર શનિવારે આ 7 માંથી કોઇ 1 ઉપાય કરો, શનિ કૃપા વરસશે

આ માસની 15 નવેમ્બરે શનિ કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અનુસાર શનિનું રાશિ બદલવું એ બહુ મોટી ઘટના છે. જેનો દરેક વ્યક્તિ પર સીધો પ્રભાવ પડશે. આથી શનિને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ કોઇને કોઇ ઉપાય ચોક્કસ કરો.

શનિની પ્રસન્નતા માટે ઘણા ઉપાય આપવામાં આવ્યા છે પરંતુ અમુક એવા સચોટ ઉપાય છે જેમાંથી તમે પણ જો કોઇ એક કરો તો શનિની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય અત્યંત સરળ છે અને કોઇ પણ વ્યક્તિ તેને સરળતાથી અપનાવી શકે છે.

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

- શનિદેવની પ્રતિમા પર તેલ ચઢાવો. તેલ ચઢાવતા પહેલા તેલમાં પોતાનું મો ચોક્કસ જુઓ.

- શનિ સ્તોત્રનો પાઠ કરો અને મંત્ર ऊं शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો.

- શનિને પ્રસન્ન કરવાનો સચોટ ઉપાય છે હનુમાનજીની આરાધના. પવનપુત્રના મંદિરમાં દરરોજ કે મંગળવાર- શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- શનિવારના દિવસે હનુમાનજી સમક્ષ તેલનો દીવો લગાડો અને મંત્ર सीताराम નો જાપ કરો.

- શનિવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો. બિલિપત્ર ચઢાવો.

- પીપળાના ઝાડમાં જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.

- શનિવારના દિવસે શનિની કાળી વસ્તુઓનું દાન કરો.

- આ સાત ઉપાયોમાંથી કોઇ એક ઉપાય પણ જો તમે શનિવારે કરો છો તો નિશ્ચિત તમને શનિની કૃપા મળે છે. ધ્યાન રાખો કે શનિ ખરાબ કર્મો કરનારા માટે બહુ ક્રુર છે આથી સારા કર્મોમાં ધ્યાન લગાડો અને સદકર્મ કરો

Monday, 3 October 2011

21 કેળાનો ચમત્કાર, બધા કાર્યોમાં મળશે સફળતા

આ દિવસોમાં માતા દર્ગાની આરાધનાનું મહાપર્વ મહાનવરાત્રિ ચાલી રહ્યું છે. આ દરમિયાન માતા દુર્ગાની ભક્તિથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જૂના પાપોથી મુક્તિ મળી જાય છે અને દેવી કૃપા પ્રાપ્ત થાય છે.

માતા દુર્ગાની પ્રસન્નતા માટે ભક્તો દ્વારા અનેક પ્રકારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો તમે પણ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો આ નાનકડો ઉપાય અપનાવો...

બ્રહ્મ મૂહુર્તામાં ઊઠી સવા નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ કોઈપણ સિદ્ધ માતાના મંદિરમાં જાઓ અને પોતાની સાથે 21 કેળા લઈ જાઓ. મંદિરમાં પહોંચી માતાને કેળા અર્પિત કરો. તેની સાથે જ માતા દુર્ગાના મંત્રોનો જાપ કરો કે આરતી કરો. પોતાના કાર્યો પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. ત્યારબાદ કેળા મંદિરમાં જ અન્ય ભક્તોમાં વહેંચી દો.

આ પ્રકારે આ ઉપાય નવરાત્રિથી શરૂ કરી અઠવાડિયામાં એક દિવસ ચોક્કસ કરો. થોડા જ દિવસોમાં જ સકારાત્મક પરિણીમ પ્રાપ્ત થવા લાગશે. દેવી-દેવતા પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે પરંતુ ભક્તોએ પણ એવી જ શ્રદ્ધા અને આસ્થા રાખવી પડે છે. અવિશ્વાસથી કે મનમાં શંકા રાખી ઉપાય કરવાથી તે સિદ્ધ થતા નથી...

આવો સ્વભાવ અને વ્યવહાર હશે તો તમારું વ્રત સિદ્ધ નહીં થાય

તિથિ કે ઉત્સવ ઉપર વ્રતથી કામનાસિદ્ધિ માટે માત્ર ધાર્મિક કર્મ જ નહીં, પણ આ વાતો પણ છે

ધાર્મિક કર્મ હોય કે વ્યાવહારિક જીવન ઈચ્છાઓને પૂરી કરવા કે કાર્યસિદ્ધિ કરવા માટે સંકલ્પનું મહત્વ છે. સંકલ્પને પૂરો કરવો યોગ્ય, કુશળ અને સમર્પિત માણસ માટે શક્ય છે.

ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તેની માટે વ્રતનું વિધાન બતાવાયું છે. વ્રત પણ સંકલ્પનો પર્યાય માનવામાં આવે છે. જેની પાછળ ઈચ્છા પૂરી કરવી કે સંકટમુ્ક્તિની ભાવના હોય છે. પરંતુ મોટાભાગે વ્રત કે ઉપવાસ માત્ર ધાર્મિક કર્મની દ્રષ્ટિએ જ રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલ સંયમ કે વ્યવહારના પક્ષને નજર અંદાજ કરવામાં આવે છે.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વ્રત દ્વારા મનોરથસિદ્ધિ માટે એવા જ કેટલાક વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે, વ્રત-ઉપવાસ દ્વારા ઈચ્છાપૂર્તિ ધાર્મિક કર્મની સાથે મન, વચન અને કર્મની શુદ્ધિ દ્વાર જ શક્ય છે. કુતર્કો કે દોષ દર્શનથી અલગ રહી વિચાર કરો તો આ વાતો આજે પણ ચરિત્ર અને વિચારોના દોષ દૂર કરવામાં સાર્થક થશે. જાણો નિયમ-

-વ્રત ધર્મગ્રંથ અને વેદોના અભ્યાસને માનનાર અને સન્માન કરનાર હોય.

-બુદ્ધિમાન અને સંકલ્પવાન વ્યક્તિ, જે પૂ્ર્ણ રીતે વિધિ-વિધાનથી ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતો હોય.

-વ્રતના ઈચ્છુકો મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરનાર હોય.

-વ્રતના આકાક્ષી પરોપકાર અને હિતની સંભાવના રાખનાર હોય.

-વ્રત કરનાર વ્યક્તિ જુઠો, કપટી કે છળ કરનાર ન હોય.

-વ્યક્તિ લોભી કે લાલચી ન હોય.

-શાસ્ત્રોમાં બતાવેલ વર્ણાશ્રમ જેમ કે બ્રહ્મચર્ય, ગૃહસ્થસ વાનપ્રસ્થ, સન્યાસ આશ્રામ માટે નક્કી ઉંમર, ધર્મ અને સંસ્કારો પ્રમાણે પવિત્ર આચરણનું પાલન કરનાર હોય. આ બાબતે આધુનિક યુગ પ્રમાણે ઉંમર અને અવસ્થામાં બદલાવની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે એવા ગુણ અને પવિત્ર વિચાર રાખવાથી જ કોઈ જાતિ, પંથ કે વર્ણના સ્ત્રી કે પુરુષ દ્વારા વ્રતમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને કામના સિદ્ધિ થાય છે.

હંમેશા નીરોગી જીવન જીવવા માંગો છો... રોજ બોલો આ સરળ દેવી મંત્ર

કોઇપણ રૂપમાં નબળાઇ એ આપણી ગંભીર મુશ્કેલીઓનું મુખ્ય કારણ બને છે. આ માટે નબળાઇ પ્રત્યે હંમેશા સચેત રહી દુખ અને ચિંતાઓથી બચી શકાય છે. ખાસ કરીને શરીરમાં રહેલી નબળાઇ એ સફળ અને સુખી જીવનની ઇચ્છાઓમાં વિઘ્નો લાવી શકે છે.

એટલે જ તો આપણે ત્યાં કહેવત છે કે – નીરોગી જીવન તે જ પહેલુ સુખ. હિંદુ ધર્મમાં પૂજાનું પર્વ નવરાત્રિ એ બે ઋતુઓનું સંગમ કાળ હોય છે જેનાથી વાતાવરણમાં રહેલો બદલાવથી અનેક જાતનાં રોગાણુઓ સ્વાસ્થય પર ખરાબ અસર લાવે છે.

વ્યવહારિક રૂપથી તો બીમારીને મટાડવા કે અટકાવવા દવા એ આવશ્યક અને અસરકારક છે. પરંતુ ધર્મમાં આસ્થાવાન લોકો આવી સંકટોને હરવા માટે ભગવાનનું સ્મરણ કરે છે.

આ જ સંદર્ભે શાસ્ત્રોમાં આપવામાં આવેલ એક સરળ દેવી મંત્રનું સ્મરણ રોગી કે તેના પરિજનો દ્વારા કરવુ એ મોસમી બીમારીઓ જ નહી પરંતુ મહામારી અને સંક્રામક રોગોથી પણ છુટકારો મેળવવામાં અચુક માનવામાં આવે છે. ધર્મભાવથી આ મંત્ર દવા અને દુવાનુ પણ અસરકારક કામ કરે છે.

- રોગી અથવા તેના પરિજન દેવીની પંચોપચાર પૂજા, ગંધ, અક્ષત, ફૂલ, નૈવેધ, ધૂપ, દીવાથી પૂજા અને આરતી કરો તે સાથે આ સરળ મંત્રનું ધ્યાન પણ કરો.

ऊँ जयंती मंगला काली भद्रकाली कृपालिनी।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

નવરાત્રિ : આ યંત્રો તમને મનોવાંછિત ફળ આપશે

હિન્દુ ધર્મમાં વિભિન્ન યંત્રોનું પૂજન કરવા અંગે જણાવાયું છે. આ યંત્રોના વિધિ-વિધાનથી પૂજન કરવાથી મનવાંછિત સફળતા મળે છે. એવા જ કેટલાક યંત્રોની જાણકારી અહિંયા આપવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન આવા યંત્રો લાવી તેને સિદ્ધ કરવાનું વિશેષ મહાત્મય છે

શ્રી ગણેશ યંત્ર- શ્રી ગણેશ યંત્રની નિત્ય વિધિ-વિધાનથી પૂજન કરવાથી વિશેષ ઉપલબ્ધિઓ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિ, અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિની પ્રાપ્તિ માટે આ અચૂક મંત્ર છે.

શ્રીમંગલ યંત્ર- આ યંત્રની પૂજા કરવાથી ઉચ્ચ રક્તચાપ તથા મંગળગ્રહથી થતા રોગોનું નિરાકરણ થાય છે. આ યંત્રના નિયમિત પૂજનથી તુરત જ તમામ પ્રકારના ઋણોમાંથી મક્તિ મળી જાય છે.

બીસા યંત્ર- બીસા યંત્ર જેની પાસે હોય છે. ભગવાન તેની દરેક પ્રકારને સહાયતા કરે છે. સવારે ઉઠીને આ યંત્રના દર્શન કરવાથી તમામ પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે.

શ્રીકનકધારા યંત્ર- ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રદાન કરવા સક્ષમ છે.

સૂર્ય યંત્ર- સૂર્ય યંત્રના નિયમિત પૂજનથી તમામ પ્રકારના રોગો નાશ થાય છે. તથા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ બની રહે છે.

પંચાદશી યંત્ર- આ યંત્ર ભગવાન શંકરની કૃપા અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.

પૈર જમીન પે મત રખો...એ તો તારા વિશે ઘણુ કહે છે !

જેમ હાથની રેખાઓ અને બનાવટ કોઈ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને દર્શાવે છે. એ જ રીતે પગની એટીઓ અને તેની બનાવટ કોઈ પણ વ્યક્તિના ભવિષ્યની વાતોને દર્શાવી શકે છે. આમ તો પગની રેખાઓ અને તેની બનાવટ તથા તેના આધારે ભવિષ્ય જાણવાનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં પણ જોવા મળ્યો છે. તેમાં સૌથી વધારે વિવરણ વરાહમિહિરના કાળમાં કરવામાં આવ્યું છે. તો જાણીએ કેવી રીતે જાણી શકાય એડીની બનાવટ પરથી કે તમારી આવતીકાલ અને સોનેરી ભવિષ્ય કેવું હશે?

- જો પંજાના આગળના ભાગની તુલનામાં એડી મોટી હોય તો તે વ્યક્તિની ઉંમર ખૂબ લાંબી હોય છે પરંતુ મોટી એડી ધરાવનારી મહિલાનો સ્વભાવ કંજૂસ હોય છે.

- જે વ્યક્તિની એડી સામાન્ય રીતે નાની હોય તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિની એડી થોડી ઉપસેલી હોય તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મનો પર જીત મેળવનારી હોય છે.

- જે વ્યક્તિની એડી ભારે હોય તે વ્યક્તિ પોતાના મિત્રોનો પ્રેમ મેળવનારો અને સૌનો માનીતો હોય છે.

- જે વ્યક્તિની એડી અને પંજા બરાબર હોય તે વ્યક્તિ ખૂબ સુખી જીવન વ્યતિત કરે છે.

- જે વ્યક્તિની એડી કઠોર અને કઠણ હોય છે તે વ્યક્તિ સંતાન સુખથી વંચિત રહી શકે છે.

- જે વ્યક્તિની એડી ગોળ અને નરમ તથા સુંદર હોય તે વ્યક્તિનું જીવન દરેક રીતે સુખી અને તેઓ ઐશ્વર્યથી ભરપૂર હોય છે.

Thursday, 29 September 2011

શું તમે જાણો છો,શિવલિંગની પૂજા માટે કઇ દિશામાં બેસવું શ્રેષ્ઠ છે

શિવલીંગની પૂજા મનમાંથી કલેશ દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધારે છે. દરેક દેવ પૂજા સમાન શિવલીંગ પૂજામાં શ્રદ્ધા અને આસ્થા મહત્વના છે. પરંતુ તેની સાથે શાસ્ત્રોમાં વિધાન અનુસાર શિવલીંગ પૂજા શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ નિયમો પ્રમાણે શિવલીંગ પૂજાનો સમય ભક્તના પૂજા સ્થાન પર નિર્ભર કરે છે. શિવલીંગના પૂજાનો સમય દિશા અને સ્થાન પર કામનાઓ પૂરી કરવા માટે દ્રષ્ટિથી વિશેષ ફળદાયી છે.


- જ્યાં શિવલીંગની સ્થાપ્ના કરવામાં આવી હોય તેની પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને ના બેસવું. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય છે. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય અને ધાર્મિક દ્રષ્ટિથી દેવ મૂર્તિની સામે બેસવું યોગ્ય નથી.


- શિવલીંગની ઉત્તર દિશામાં ન બેસવું. કેમકે એ દિશામાં ભગવાન શંકરનું જમણું અંગ બિરાજમાન હોય છે. જે શક્તિરુપી દેવી ઉમાનું સ્થાન છે.


- પૂજા દરમ્યાન શિવલીંગની પશ્ચિમ દિશા તરફ ન બેસવું કેમ કે તે ભગવાન શંકરની પીઠ માનવામાં આવે છે.


- જો પૂજાનું સ્થળ યોગ્ય હોય તો હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું. એ દિશામાં પૂજાફળ અને ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરળ અર્થમાં શિવલીંગની પૂજા દક્ષિણ દિશા તરફ રાખીને બેસવું અને ઉત્તર દિશા તરફ મોં રાખીને પૂજા કરવાથી અભિષેક શીધ્ર ફળ આપનારું છે. એટલા માટે ઉજ્જૈન દક્ષિણામુખી મહાકાલ અને અન્ય દક્ષિણામુખી શિવલીંગ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે.

શિવલીંગ પૂજામાં યોગ્ય દિશામાં બેસવાથી ભક્તને ભસ્મ કે ત્રિપુન્ડ લગાવવું અને રુદ્રાક્ષની માળા પહેરાવવી તથી બિલિપત્ર ચઢાવવું યોગ્ય છે. જો ભસ્મ ઉપલબ્ધ ન હોય તો માટીથી મસ્તક પર ત્રિપુન્ડ લગાવવાનું મહત્વ વિધાનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.

શનિવારે બોલો આ ચંદ્ર મંત્ર..મન થશે શાંત અને બુદ્ધિ તેજ થશે

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ચંદ્રને મન અને જળ તત્વનાં નિયંત્રક દેવતા પણ માનવામાં આવે છે. વ્યવહારિક રૂપથી જીવનનાં દરેક કામોમાં સફળતા અને સુખ નક્કી કરવાં માટે મન અને બુદ્ધિની પાવનતા અને સમતોલન જરૂરી છે.પરંતુ અમાસની તિથિ પર ચંદ્રમાની અદ્રશ્ય સ્થિતિ મન અને જગતમાં અસંતુલન અને ચંચળતા વધારનારી માનવામાં આવે છે.

આ જ કારણ છે કે અમાસની તિથિ પર મનને સાધવા માટે ચંદ્રની પૂજા અને મંત્ર સ્તુતિનું મહત્વ આપવામાં આવ્યું છે.જાણો આ મંત્ર સ્તુતિ અને સરળ પૂજા વિધિ-

સવારે અને સાંજે સ્નાન પછી નવગ્રહ મંદિર કે ઘરમાં ચંદ્રદેવની પ્રતિમાને સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ, ધુપ, દીવો, ઘી માં બનેલાં પકવાનનાં ભોગ અને સફેદ વસ્ત્ર અર્પણ કરીને પૂજન કરો.પૂજા બાદ નીચે લખેલા મંત્રોથી ચંદ્રને અઘ્ર્ય અને ધ્યાન કરો.

અઘ્ર્ય મંત્ર -
क्षीरोदार्णव सम्भूतं अत्रिगोत्र समुद्भव।

ग्रहाणाघ्र्यं शशाङ्केदं रोहिणी सहितं मम।।
ધ્યાન મંત્ર -
श्वेताम्बर: श्वेतविभूषणश्च। श्वेतद्युतिर्दण्डधरो दिबाहु:।

चन्द्रोमृत्मत्मावरद: किरीटी मयि प्रसादं विद्यातुतेज:।।


- મંત્ર જાપ, અઘ્ર્ય,ધ્યાન અને પૂજા બાદ ચંદ્રદેવની કપુર આરતી કરી યથાસંભવ પીપળા કે વડની જડમાં દુધ મેળવી જળ અર્પણ કરો. આ પિતૃદોષની સાથે મનને શાંત અને બુદ્ધિને પવિત્ર બનાવનારો ઉપાય પણ માનવામાં આવે છે.

તમને મંગળ દોષ છે? આવી વસ્તુઓ ખાવાથી દુર થઇ જશે

કુંડળીમાં મંગળ એ ત્રીજા, છઠ્ઠા અને દસમા ઘરનો કારક ગ્રહ છે. તેનો રંગ લાલ છે. આપણી રોજિંદી વસ્તુઓ પર તો મંગળનો પ્રભાવ તો હોય જ છે તે સાથે ખાવાની વસ્તુઓ પર પણ તેનો પ્રભાવ રહે છે.મંગળનો પ્રભાવ પણ તેવી વસ્તુઓ પર હોય છે. મંગળનો પ્રભાવ એવી વસ્તુઓ પર હોય છે જેની પ્રકૃતિ મંગળની જેમ જ ઉત્તેજક હોય છે.

મંગળથી પ્રભાવિત ભોજ્ય પદાર્થ દાડમ, ગાજર, મઠ, બીટ, ટામેટા, લવિંગ, મસુર, લાલ મકાઈ વગેરે છે. આવી વસ્તુઓનું દાન કરવાથી મંગળ દેવને પ્રસન્ન થાય છે. આ દાન આપવાની સાથે જો તેનું આ વસ્તુઓને જો આપણાં આહારમાં પણ લઇએ તો મંગળદેવની કૃપા બની રહે છે. આપણા શરીરમાં લોહીનો કારક ગ્રહ પણ મંગળ હોય છે. જો મંગળની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહી સંબંધી દોષોથી મુક્તિ મળે છે.મઠને અંકુરિત કરીને રોજ સવારે કાચા ચાવી જવાથી શરીરમાંના લોહીનાં લાલ કણોની વૃદ્ધિ થાય છે. શિયાળામાં મકાઇની રોટલી ખાઓ. બદામને પલાળીને રોજ સવારે ખાવાથી બળ વધે છે. જો તમે મંગળની વસ્તુઓ ખાવ તો મંગળ એવો જ પ્રભાવ કરશે જેમ કુંડળીમાં ઉચ્ચ રાશિની સાથે સ્થિત થઇને કરે છે.

લંચ બ્રેકઃ આ મંત્રથી મેળવો અદભૂત ચુસ્તી-સ્ફૂર્તિ !!

આરામનો સમય માત્ર થાક દૂર કરવા માટે જ નથી હોતો પણ વિતેલા સમય ઉપર વિચાર કરી, આવનાર સમય માટે ઊર્જા-શક્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. જીવન, કાર્યક્ષેત્ર, વાંચન દરમિયાન એવો જ વિશ્રામ-રિસેસ કે બ્રેક ખામીઓને દૂર કરી નવી શક્તિ, નવા કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે શ્રેષ્ઠ હોય છે.

અહીં આપણે એવા જ બ્રેક કે રિશેસની વાત કરી રહ્યા છીએ જે દૈનિક જીવનમાં કામ દરમિયાન કે વિદ્યાર્થીઓ હોય તો અભ્યાસ દરમિયાન લે છે. આ લંચ બ્રેક અર્થાત્ ભોજનકાળ.

શાસ્ત્રો પ્રમાણે પવિત્ર ભોજનથી મન અને આત્મા પણ શુદ્ધ થાય છે. જાહેર છે કે ભોજન માત્ર શરીર માટે જ નહીં પણ તમારી માનસિક અને વૈચારિક શક્તિ માટે પણ જરૂરી છે. જે આજના સમયમાં સફળતા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આજ કારણ છે કે શાસ્ત્રોમાં ભોજન શરૂ કરતા પહેલા ઈશ્વરનું સ્મરણ વિશેષ મહત્વ ધરાવે છે. એટલે માત્ર ભોજન કરતી વખતે અન્નદેવ યાદ કરવામાં આવે છે, પણ ભોજન પહેલા કેટલાક વિશેષ મંત્રો દ્વારા ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શરીરમાં મોજુદ અનેક ગ્રંથિઓ વિશેષ રસ પેદા કરે છે. જેનાથી બધા અંગ યોગ્ય રીતે કામ કરે છે. ભોજનના સમયે પણ મંત્ર બોલતા પહેલા પવિત્ર ભાવોને લીધે ભોજનના પાચક રસોમાં દોષ પેદા નથી થતા. જે શરીર અને દિમાગને હૃષ્ટ-પુષ્ટ રાખવામાં ફાયદેમંદ સાબિત થાય છે.

એટલે જાણો શાસ્ત્રોમાં બતાવેલ ભોજન મંત્ર, તમે પ્રોફેશનલ છો, જોબ કરો છો, વિદ્યાર્થી છો કે ગૃહસ્થ હોવ ભોજન શરૂ કરતા પહેલા આ મંત્રોનો જરૂર ઉચ્ચારણ ચોક્કસપણે કરો.

ॐ सहनाववतु, सहनौ भुनक्तु

सह वीर्यम् करवावहै

तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै

ॐ शान्तिः शान्तिः शान्तिः

-ॐ ब्रह्मार्पणं ब्रह्मा हविर्ब्रह्माग्नौ ब्रह्मणाहुतं

ब्रह्मैव तेना गन्तव्यंब्रह्म कर्म समाधिना।।

આ પાંચ ચમત્કારિક કાર્યો કરો,ઘરમાં સુખ અને વૈભવ આવશે

શાસ્ત્રોમાં યજ્ઞનાં અલગ-અલગ પાંચ સ્વરૂપ આપવામાં આવ્યા છે, જે ઘરનાં જાણે- અજાણે થયેલા પાપ અને દોષનો નાશ કરે છે. તે કર્મ, વિચાર અને વ્યવહારને પવિત્ર બનાવીને જીવન અને ગૃહસ્થીમાં અપાર સુખ-શાંતિ લાવે છે. આ માટે તેમને મહાયજ્ઞ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ દરરોજની દિનચર્યામાં આ કાર્યોનો સમાવેશ કરવાથી દુખ-દર્દ દુર થાય છે.



જાણીએ કયા અને કેવા હોય છે આ પાંચ મહાયજ્ઞ.



બ્રહ્મયજ્ઞ –



દરરોજ વેદોનું અધ્યયન બ્રહ્મયજ્ઞ થાય છે. વેદો ઉપરાંત પુરાણ, ઉપનિષદ, મહાભારત,ગીતાનો પાઠથી પણ આ યજ્ઞ પુરા થાય છે. જો આ દરેક ના કરી શકતાં હોવ તો માત્ર ગાયત્રી સાધના પણ બ્રહ્મયજ્ઞને સંપુર્ણ કરી દે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ યજ્ઞથી ઋષિઋણથી મુક્તિ મળે છે.



દેવયજ્ઞ –



દેવી –દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરવું પણ દેવયજ્ઞ કહેવાય છે.



ભૂતયજ્ઞ –



કીટ-પતંગો, પશુ-પક્ષી,કૃમિ કે ધાતા-વિધાતા સ્વરૂપ ભૂતાદિ દેવતાઓ માટે ભોજન અર્પિત કરવું એ ભૂતયજ્ઞ કહેવાય છે.



પિતૃયજ્ઞ –



મૃત પિતૃઓની સંતુષ્ટિ અને તૃપ્તિ માચે અન્ન-જળ અર્પિત કરવું એ પિતૃયજ્ઞ કહેવાય છે જેનાથી પિતૃઓની અસીમ કૃપા અને સુખ- સમૃદ્ધિ મળે છે. અમાસ,શ્રાદ્ધ પક્ષ વગેરે આ માટે વિશેષ દિવસ છે.



મનુષ્ય યજ્ઞ –



ઘરનાં દરવાજા પર આવેલા અતિથિને અન્ન,વસ્ત્ર,ધનથી તૃપ્ત કરવું કે દિવ્ય પુરૂષો માટે અન્ન દાન વગેરે મનુષ્ય યજ્ઞ કહેવાય છે.

આજે ગણેશ સાથે દેવીપૂજાનો યોગ, આ મંત્રથી ટળશે ખરાબ સમય

જીવનમાં અનેક તબક્કે એવો ખરાબ સમય આવી જાય છે ત્યારે તેમાંથી બહાર આવવું મુશ્કેલ જ નહીં અસંભવ જેવું લાગવા લાગે છે. પરંતુ સત્ય તો એ છે કે માણસ શરીર અસીમ શક્તિનો ભંડાર છે. એટલા માટે એવા વિકટ સમયમાં તે વિચલિત થયા વગર સહજતાથી તે શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરે તો તે સબળ બનીને પાછો ઊભો થઈ શકે છે.

એવી શક્તિ સંચય માટે જ હિન્દુ ધર્મમાં નવમી તિથિ ઉપર આદિશક્તિનું સ્મરણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ગણેશ પૂજાના વિશેષ કાળમાં દેવી મંત્રોનું ધ્યાન તો મનચાહી કામના સિદ્ધિમાં અસરદાર બતાવવામાં આવ્યું છે. કારણ કે શ્રીગણેશ પણ આદિશક્તિ સ્વરૂપ માતા પાર્વતીના જ પુત્ર છે.

નવમી તિથિની સાંજે ગણેશ પૂજાની સાથે જ દેવીની પંચોપચાર પૂજામાં ચંદન, અક્ષત, ફૂલ, વસ્ત્ર અને ભોગમાં મઘ અને હલવાનો ભોગ લગાવો. ધૂપ, દીપ પ્રગટાવી નીચે બતાવેલ મંત્રોની સ્ફટિકની માળાથી વધુમાં વધુ વાર, યથાશક્તિ 108 વાર જરૂર સ્મરણ કરો.

सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि।

गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते।।

शरणागतदीनार्त परित्राणपरायणे।

सर्वस्यार्तिहरे देवि नारायणी नमोस्तुते।।

-મંત્ર સ્મરણ પછી દેવી આરતી કરી પ્રસાદ ગ્રહણ કરવાથી દરેક શક્તિ અને વિવેક પ્રદાન કરનાર માનવામાં આવે છે. જેનાથી કોઈ પણ પ્રકારનો ખરાબ સમયમાંથી બહાર આપવું ખૂબ જ સહેલુ બની જાય છે.

આ ત્રણ વસ્તુઓ શનિવારે દાન કરો...શનિની કૃપા વરસશે

શનિવાર, દિવસ છે શનિદેવનો... આ દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે. શનિની શુભ કે અશુભ સ્થિતિનાં કારણે વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુખ પણ વેઠવાં પડે છે. શનિનો સૌથી વધારે પ્રભાવ સાડાસાતી અને ઢૈય્યામાં વેઠવો પડે છે. દરેક વ્યક્તિને શનિની સાડાસાતી ચોક્કસ વેઠવી પડે છે તેનાથી કોઇ બચી શકતું નથી.

જો શનિનાં કારણે કોઇ વ્યક્તિને ઘણાં દુખો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો તો શનિવારનાં દિવસે અમુક વિશેષ પૂજન કાર્ય કરવું જોઇએ. શનિને મનાવવા માટે અહીં સચોટ ઉપાય આપવામાં આવ્યો છે. દરેક શનિવાર આ ઉપાય અપનાવવાથી જલ્દી શુભ થાય છે.

શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરો અને પૂજા કરો. તેના પછી કોઇ બ્રાહ્મણ, કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજોનું દાન કરી દો. આમ દર શનિવારે આ દાન કરવું જોઇએ. થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.

આ 5 લોકો શિખવે છે, કેવી રીતે જીવન પસાર કરવું?

વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ

મુશ્કેલીથી બચવું કે આસાન જીવન જીવવું માણસની સ્વાભાવિક ઈચ્છાઓ હોય છે. પરંતુ સુરક્ષિત જીવનની આ ભાવના માણસના મગજ ઉપર વધુ હાવી થઈ જાય તો દરેક દિવસે, દરેક પળે ઊઠતા-બેસતા આસ-પાસના લોકો કે વાતોને લઈને અસંતુષ્ટ થવા લાગે છે. જેનાથી તે અશાંત કે વ્યર્થ દબાણ અને તણાવમાં રહીને અકેલાપણાનો શિકારપણ બનવા લાગે છે.

શાસ્ત્રો પ્રાણે સંસારમાં રહીને પણ જીવન સાથે જોડાયેલ દર્શનને લઈ અજ્ઞાનતા જ એવી મનોદશા પેદા કરે છે. જેનાથી બચીને વ્યાવહારિક જીવનની સફળતા માટે હિન્દુ ધર્મગ્રંથ મહાભારતમાં એક શ્રેષ્ઠ સૂત્ર બતાવવામાં આવ્યું છે. તે પ્રમાણે દરેક વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

લખવામાં આવ્યું છે કે.....

पञ्च त्वानु गमिष्यन्ति यत्र यत्र गमिष्यसि।

मित्राण्र्यामित्रा मध्यस्था उपजीव्योपजीविन:।।

આ શ્લોકનો અર્થ છે કે જીવનમાં જ્યાં-જ્યાં પણ જશો ત્યાં આ પાંચ પ્રકારના લોકોની વચ્ચે જીવન પસાર થાય છે. અને તે છે...

મિત્રઃ-

-સમાન વિચાર, વ્યવહાર અને ભાવના રાખનાર લોકો તમારી નજીકના મિત્રરૂપમાં સહયોગ બનાવે છે.

શત્રુઃ-

-કામ, સ્વાર્થ કે હિતને ચાલતા વિરોધી, દ્વૈષી કે ઈર્ષાભાવ રાખનાર લોકો શત્રુતાનો વ્યવહાર કરે છે.

ઉદાસીનઃ-

-એવા લોકો જે ખરાબ હોય કે સારું જે તમારો વિરોધ નથી કરતા કે સહયોગ પણ નથી કરતા. એવા લોકોનો વ્યવહાર અસામાન્ય કે નિષ્ક્રિયતા પણ સામેલ હોય છે. જે કોઈ પણને વિચલિત કરી શકે છે.

આશરો આપનારઃ-

-કઠિન સમયમાં નિઃસ્વાર્થ સહયોગ અને સેવા કરનાર લોકો.

આશ્રમય મેળવનારઃ-

-ખરાબ સમય કે પરિસ્થિતિને કારણે નબળા, ગરીબ કે અન્ય કોઈ કારણે શરણમાં આવનાર લોકો.

આ પ્રકારે જીવનમાં દરરોજ આ પાંચ પ્રકારના લોકોનો સામનો થવાનું નક્કી હોય છે. એટલે સમય અને વ્યક્તિઓ સાથે તાલમેળ બેસાડી જીવનને યોગ્ય દિશામાં વાળવી જોઈએ. એમ ન કરીએ તો આ વાતોથી મો ફેરવી પોતાને કે બીજાને દોષી માની કલેશ અને સંતાપની સાથે સમય અને જીવન પસાર કરવું પડે છે.

તમારું શરીર ભલે પરિશ્રમ કરે, મનને આરામ મળવો જોઈએ

આપણા વ્યાવસાયિક જીવનમાં પરિશ્રમ હોય પરંતુ પરિશ્રમનો અર્થ સમજો. પરિશ્રમ નશો બની જાય, પરિશ્રમ બીમારી ન બની જાય કેટલો પરિશ્રમ કરે છે આજના લોકો. પણ પરિશ્રમ હોવો જોઈએ તન અને વિશ્રામ મળવો જોઈએ મનને. પણ થાય ઊલટું છે. જેટલો પરિશ્રમ આપણે તનથી કરીએ છીએ, તેનાથી અનેક ગણો પરિશ્રમ મન કરવાથી લાગે છે.

તેનાથી માણણ કાંતો થાંકી જાય છે, ચિડિયો થઈ જાય છે, બેચેન બની જાય છે, બીમાર બની જાય છે, પરિશ્રમનો અર્થ સમજો. આજના પરિશ્રમે એટલા દોડાવી દીધા છે કે આદમીને બાહારથી અને અંદરથી તેની જેટલી પણ પ્રતિભા હતી તે બધુ પ્રચંડતામાં બદલાઈ ગઈ. તેની જે યોગ્યતા હતી તે છીના-ઝપટીમાં બદલાઈ ગઈ અને માણસ આક્રમક થતો ગયો છે. શરીર ખૂબ જ પરિશ્રમ કરે છે, દેહની તીવ્રતા હોવી જોઈએ પરંતુ મન તે ક્ષણે ખૂબ જ વિશ્રામમાં રહે ત્યારે તમે આ પરિશ્રમનો આનંદ ઉઠાવી શકશો. આ પરિશ્રમની પૂજા કહેવામાં આવે છે.

આ સમયે આળસ અપરાધ છે. 14 કલાક કામ કરવા કોઈ મોટી વાત નથી માનવામાં આવતી પરંતુ થોડો સમય પોતાના આંતરિક વ્યક્તિત્વને જમાવવામાં લગાવવા જોઈએ. હનુમાન જ્યારે લંકામાં ગયા તો તેઓ જાણતા હતા કે તે એક વિશ્વ વિજેતા રાવણની દુનિયામાં જઈ રહ્યા છે. ત્યાં ન માત્ર પડકારો હતા, પણ જાનનું પણ જોખમ હતું. તે રામદૂત બનીને ગયા હતા.

તે સમયે તેમને સીતાજીને શોધતા-શોધતા થોડીવાર એકાંતમાં બેસીને વિચાર કર્યો હતો કે આ પરિસ્થિતિથી કેવી રીતે ઉકેલી શકાય. તેની માટે એક શબ્દ લખવામાં આવ્યો છે.- मन महुं तरक करैं कपि लागा। હનુમાનજીના મનમાં વિચાર હતો તેનો સીધો અર્થ છે, થોડો અંદર ઊતરી પોતાના આંતરિક વ્યક્તિત્વને પકડવા. તમે જેટલા ઊંડા ઊતરશો, બહાર એટલા જ પરિપક્વ બનશો અને તમારા પરિશ્રમ સાચે જ પૂજા બનશે.

આ નવરાત્રિએ મનપસંદ કન્યા મેળવવા આ ઉપાય કરવો ચૂકતા નહીં

શારદીય નવરાત્રિનો પ્રારંભ 28 સપ્ટેમ્બર, બુધવારથી થઇ રહ્યો છે જે 5 ઓક્ટોબર, બુધવાર સુધી રહેશે. આ દરમિયાન કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી છે. જો તમને લગ્નમાં અડચણો આવી રહી હોય તો તો નીચે લખેલ ઉપાય કરવાથી ઝડપથી તમને મનપસંદ કન્યા મળશે તથા બધા કામ સફળ થશે.


ઉપાયઃ-

-નવરાત્રિમાં દરરોજ સવારે કોઈ શિવમંદિરમાં જાઓ. ત્યાં જઈ શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને શક્કર ચઢાવી તેને સારી રીતે સાફ કરો. પછી શુદ્ધ જળ ચઢાવી આખા મંદિરમાં ઝાડી લગાવી તને સાફ કરો. હવે ભગવાન શિવની ચંદન, પુષ્પ તથા ધૂપ, દીપ વગેરેથી પૂજા અર્ચના કરો.

-રાત્રે 10 વાગ્યા પછી અગ્નિ પ્રજ્વલિત કરી ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરતા ઘીથી 108 વખત આહુતી આપો. હવે 40 દિવસ સુધી નિત્ય મંત્રની પાંચ માળા જાપ ભગવાન શિવની સન્મુખ કરો. તેનાથી ઝડપથી તમારી મનોકામના પૂર્ણ થશે અને સારા સ્થાને લગ્ન સંબંધ ગોઠવાઈ જશે.

-જો લગ્નમાં અડચણો વધુ આવી રહી હોય તો માતા જગદંબાના એક ફોટાને લાલ કપડામાં રાખી અને તેની સામે ચોખાથી બે સ્વસ્તિક બનાવો. એક સ્વસ્તિક ઉપર ગણેશજીને વિરાજમાન કરો અને બીજા ઉપર ગૌરી-શંકર રુદ્રાક્ષને સ્થાપિત કરો. આ રુદ્રાક્ષ સાક્ષાત માતા પાર્વતી અને ભગવાન શિવનું પ્રતીક છે. હવે તેની સન્મુખ નીચે પ્રમાણે લખેલ મંત્રનો 108 વાર જાપ કરો અને લગ્નમાં આવતી અડચણોનું નિવારણ ઝડપથી કરવા અને લગ્ન માટે પ્રાર્થના કરો.

ऊँ कात्यायन्यै नम:

છેલ્લે આ રુદ્રાક્ષની માતા ગૌરી અને ભગવાન શિવનો પ્રસાદ સમજી ગળામાં ધારણ કરી લો. તેનાથી ઝડપથી તમારા લગ્ન સારી જગ્યાએ ગોઠવાઈ જશે.

શારદીય નવરાત્રિમાં રોજ નીચે લખેલ મંત્ર જાપની ત્રણ માળા જાપ કરો. જાપ કરતા પહેલા માતા દુર્ગાની પંચોપચાર પૂજા કરો અને તેમને લાલ રંગના ફૂલ ચઢાવો. તેનાથી ઝડપથી લગ્ન ગોઠવાઈ જશે.

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्ग संसारसागरस्य कुलोद्भवाम्।।

નવરાત્રિ: દેવીને લગાડો આ ભોગ, દરેક સમસ્યાઓ ઉકેલાઇ જશે

નવરાત્રિમાં દરેક દિવસે દેવીના વિભિન્ન રૂપોની પૂજા કરવામાં આવે છે.આ નવ દિવસ વિવિધ પ્રકારની પૂજા માતાને પ્રસન્ન કરે છે. નવરાત્રિમાં દેવીનાં વિભિન્ન પ્રકારનાં ભોગ લગાડવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકમથી લઇને નોમ તિથિમાં દેવીને વિશિષ્ટ ભોગ અર્પણ કરીને તથા આ જ ભોગ દરિદ્રોને દાન કરવાથી સાધકની દરેક મનોકામના પુરી થાય છે અને તેમનો પરિવાર દીર્ઘાયુ થાય છે. જેના અનુસાર -

એકમ ( 28 સપ્ટેમ્બર,બુધવાર)– માતાને ઘીનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી રોગમાંથી અને કષ્ટમાથી મુક્તિ મળે છે તથા તે નીરોગી રહે છે.

બીજ ( 29 સપ્ટેમ્બર, ગુરૂવાર)- ના માતાને ખાંડનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી દેવી પ્રસન્ન થાય છે તથા સાધકને દીર્ઘાયુ મેળવે છે.

ત્રીજ ( 30 સપ્ટેમ્બર, શુક્રવાર)- ના દુધ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારનાં દુખોમાંથી મુક્તિ મળે છે.

ચોથ ( 1ઓક્ટોબર, શનિવાર)- ને માલપુઆ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ જાતે જ દુર થાય છે.

પાંચમ ( 2 ઓક્ટોબર, રવિવાર)-ના કેળાનો ભોગ લગાડીને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.

છઠ્ઠ ( 2 ઓક્ટોબર, રવિવાર)- ના મધનો ભોગ લગાડવાથી તથા તેનું દાન કરવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે.

સાતમ (3 ઓક્ટોબર, સોમવાર)-ના ગોળની વસ્તુઓનો ભોગ લગાડવાથી અને દાન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

આઠમ (4 ઓક્ટોબર,મંગળવાર)-ના નાળિયેરોનો ભોગ લગાડીને દાન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે.

નોમ (5 ઓક્ટોબર, બુધવાર)- ના વિભિન્ન પ્રકારનાં અન્ન અર્પણ કરવાથી અને દાન કરવાથી લોક પરલોકમાં આનંદ અને વૈભવ મળે છે.

રાતો-રાત સમૃદ્ધ થશો, નવરાત્રિમાં આ 9 દેવીઓની ભક્તિ કરો

શક્તિનાં આરાધના પર્વ નવરાત્રિમાં શક્તિ પૂજા એ સૌથી વિશેષ મહત્વ ધરાવે છે.આ જ કારણ છે કે નવરાત્રિની નવરાતમાં શક્તિઓવાળી દુર્ગાના અલગ- અલગ સ્વરૂપોની પૂજા અલગ- અલગ કામનાઓને પુરી કરી રાતોરાત આપણને બળવાન, બુદ્ધિમાન અને ધનવાન બનાવે છે. જાણો, નવરાત્રિની નવરાતમાં અંબે કયા અદભુત સ્વરૂપની ભક્તિ કઇ ઇચ્છાઓ પુરી કરે છે.



1- શૈલપુત્રી – નવરાત્રિનાં પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે જેને કલ્યાણી પણ કહેવામાં આવે છે. માના આ સ્વરૂપની ઉપાસના એ સુખી અને નીરોગી જીવન આપે છે.



2 – બ્રહ્મચારિણી – નવરાત્રિનાં બીજા દિવસે તપસ્વિની રૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. જેમની ઉપાસનાથી પુરૂષાર્થ, આધ્યાત્મિક સુખ અને મોક્ષ આપનારી માનવામાં આવે છે. સરળ શબ્દોમાં પ્રસન્નતા, આનંદ અને સુખ માટે આ શક્તિની સાધનાનું મહત્વ છે.



3 – ચંદ્રઘંટા – નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જેમની ભક્તિ જીવનનાં દરેક ભયને દુર કરનારી માનવામાં આવે છે.



4 – કુષ્માંડા – નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની ઉપાસનાનું મહત્વ છે. આ ઉપાસના ભક્તના જીવનથી કલેશ, શોકનો અંત કરી લાંબી ઉંમર અને સન્માન આપનારી હોય છે.



5 – સ્કંદ માતા – નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતાની ઉપાસના જીવનમાં પ્રેમ, સ્નેહ અને શાંતિ લાવનારી માનવામાં આવે છે.



6 – કાત્યાયની – નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજાનું મહત્વ છે. માતાની પૂજા વ્યવહારિક જીવનની બાધાઓને દુર કરવાની સાથે તન અને મનને ઊર્જા અને બળ આપનારી માનવામાં આવે છે.



7 – કાળરાત્રિ- નવરાત્રિનાં સાતમા દિવસે દુર્ગાના તામસી સ્વરૂપ મા કાળરાત્રિની ઉપાસના કરવામાં આવે છે, પરંતુ સાંસારિક જીવો માટે આ સ્વરૂપ શુભ અને કાળથી રક્ષા કરનારૂ માનવામાં આવે છે. તેની ઉપાસના પરાક્રમ અને વિપરીત સંજોગોમાં પણ શક્તિ આપનારી હોય છે.



8 – મહાગૌરી – નવરાત્રિનાં આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માનુ આ કરૂણામયી રૂપ છે. તેમની ઉપાસના ભક્તને અક્ષય સુખ આપનારી માનવામાં આવી છે.



9. સિદ્ધિદાત્રી – નવરાત્રિનાં અંતિમ કે નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસનાનું મહત્વ છે. તેની ઉપાસના સમસ્ત સિદ્ધિ દેનારી છે. વ્યવહારિક જીવનના દ્રષ્ટિકોણથી જ્ઞાન, વિદ્યા, કૌશલ્ય, બળ, વિચાર, બુદ્ધિમાં પારંગત થવા માટે મા સિદ્ધિદાત્રીની ઉપાસના બહુ જ પ્રભાવી હોય છે.

આ નવરાત્રિએ રાશિ પ્રમાણે પસંદ કરો દાંડીયા, ને કિસ્મત ચમકાવો?

શક્તિ આરાધનાના આ પર્વ ઉપર ગ્રહ-નક્ષત્રોને પોતાની અનુકૂળ બનાવવા માટે તમે પોતાની રાશિ અનુસાર ઉપયોગ કરી શકો છે. રાશિ અનુસાર દાંડીયા તમારી તકદીર બદલી શકે છે. ગ્રહોની રાશિ અનુસાર દાંડીયા અનેક દોષો સમાપ્ત કરી દે છે.

મેષ (અ. લ. ઇ.)

-મેષ રાશિવાળા લોકો માટે આ નવરાત્રિ પર્વ ઉપર રાશિ સ્વામી મંગળ પ્રમાણે લાલ કે ખેરની લાકડાના દાંડીયા ઉપાયોગ કરો.

વૃષભ(બ. વ. ઉ.)

-આ રાશિના પોતાના રાશિ સ્વામી અનુસાર ગુલરના ઝાડની લાકડીથી દાંડીયા રમવા જોઈએ અને રાશિ અનુસાર તેની ઉપર સફેદ કપડું બાંધી દેવા જોઈએ.

મિથુન(ક. છ. ઘ.)

-આ રાશિનો સ્વામી બુધ હોય છે. એટલે મિથુન રાશિવાળા રાશિ પ્રમાણે અપામાર્ગની લાકડીના દાંડીયા બનાવી રમાવા જોઈએ કે કોઈ પણ લાકડાના દાંડીયા ઉપર લીલા રંગનું કપડું બાંધી લેવું જોઈએ.

કર્ક(ડ. હ.)

-આ રાશિવાળાને જો પૈસા બનાવવા હોય તો પલાશ કે સફેદ ચંદનના લાકડીના દાંડીયા બનાવી કે કોઈપણ લાકડાના દાંડીયા ઉપર સફેદ કપડું બાધીને રમવું જોઈએ.

સિંહ (મ. ટ.)

-સિંહ રાશિવાળાને આંકડાના ઝાડમાંથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવામાં આવે તો રૂપિયા-પૈસાનો ફાયદો થાય છે.

કન્યા (પ. ઠ. ણ.)

-કન્યા રાશિના સ્વામી બુધ છે એટલે આ રાશિવાળાને અપામાર્ગની લાકડીથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

તુલા (ર. ત.)

-સફેદ પલાશ કે સફેદ ચંદનના લાકડાથી બનેલ દાંડીયાનો આ નવરાત્રિમાં ઉપયોગ કિસ્મત ચમકાવી શકે છે.

વૃશ્વિક (ન. ય.)

-આ રાશિવાળા લોકોને મંગળદેવ અનુસાર ખૈરનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવામાં આવે તો તેમની ગ્રહદશા સુધરી જાય છે.

ધન (ધ. ફ. ભ. ઢ.)

-આ રાશિવાળાનો સ્વામી ગુરુ છે. ધન રાશિવાળા માટે પીપળાના ઝાડથી બનેલ દાંડીયા શુભ ફળ આપનાર હોય છે.

મકર (ખ. જ.)

-મકર રાશિવાળાને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શમિના ઝાડના દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કિસ્મત સાથ આપે.

કુંભ (ગ. શ. ષ. સ.)

-આ રાશિવાળાને પણ રાશિ સ્વામી શનિ છે એટલે કુંભ રાશિવાળાને પણ શમિના ઝાડથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

મીન ( દ. ચ. ઝ. થ.)

-મીન રાશિના લોકો પીળા ચંદનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવો જોઈએ. આ રાશિવાળાને પીપળાના લાકડાનો પણ ઉપયોગ કરી શકે છે.

નવરાત્રિ: રાશિ પ્રમાણે આ મંત્ર તમને પૈસા અને સમૃદ્ધિ અપાવશે

આજનાં ભૌતિક સુખ- સુવિધાઓના યુગમાં આપણી જરૂરિયાતોનું વર્તુળ એટલુ ભરાઇ ગયુ છે કે આવક પર ખર્ચાઓ ભારે પડે છે.ગંભીરતાથી વિચાર કરીએ તો એક વાત આપણી પ્રત્યક્ષ આવે છે- સુખ સુવિધાઓની આ ઝાકઝમાળમાં આપણો વિવેક ક્યાંક ખોવાઇ રહ્યો છે. આપણા મન પર અનેક ઇચ્છાઓ હાવી છે અને તે ઇચ્છાઓને કોઇપણ ભોગે પુરી કરવાની આપણી ભાવના પણ અકબંધ રહે છે. આ જ કારણ છે કે દેવ પૂજામાં ધનથી સમૃદ્ધ રહીએ તેવી કામનાઓ મુખ્ય થઇ ગઇ છે.



શાસ્ત્રો પ્રમાણે સુખી જીવન માટે ઇચ્છાઓ પરનો નિયંત્રણ એ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં જ જીવનમાં સુખી અને સકારાત્મક ઉદેશથી ધન મેળવવા માટે ધનનો અભાવ બાધા લાવે છે. આ માટે જ તો ધનને સુખ, પદ, પ્રતિષ્ઠા અને યશ આપનારું સાધન માનવામાં આવે છે. કોઇપણ રૂપમાં શક્તિથી સંપન્ન થવા માટે દેવી ઉપાસના પ્રભાવી માનવામાં આવે છે આ માટે જ તો ધનથી પણ બળવાન બનવા માટે નવરાત્રિમાં દેવી લક્ષ્મીની પૂજા ના માત્ર કેવળ સુખ, ઐશ્વર્ય અને ધનની ઇચ્છાઓને પુરી કરે છે, ઉપરાંત રોગ અને દરિદ્રતાને પણ દુર રાખે છે.



નવરાત્રિની સાંજે કે રાતે લક્ષ્મી પૂજા શુભ માનવામાં આવે છે. આ માટે યથાસંભવ વિદ્વાન બ્રાહ્મણનાં માર્ગદર્શન હેઠળ મા લક્ષ્મીની વિધિ- વિધાનથી પૂજા કરો.જો તે સંભવ ના હોય તો માત્ર પંચોપચાર પૂજા એટલે કે લાલ ચંદન, અક્ષત, લાલ ફૂલ, દુધથી બનેલી મિઠાઇનો ભોગ અર્પણ કર્યા બાદ લક્ષ્મીની ધુપ અને ઘી ના દીવાથી આરતી કરી અહીં બતાવેલા ખાસ ઉપાય કરો.



પૂજા બાદ આ સરળ ઉપાય છે – પોતાની રાશિ પ્રમાણે અમુક વિશેષ મંત્રોનો જાપ. પૂર્વ દિશામાં મો રાખીને લાલ આસન પર બિરાજો. તુલસી કે ચંદનના દાણાની માળાથી અહીં બતાવેલા 12 રાશિઓ માટેનાં લક્ષ્મી શુભ મંત્ર તમને પૈસાની તંગીથી દુર રાખશે.



મેષ (અ. લ. ઇ.), વૃશ્વિક (ન. ય.) - ऊँ ऐं क्लीं सौं:



વૃષભ (બ. વ. ઉ.), કર્ક (ડ. હ.) - ऊँ ऐं क्लीं श्रीं



મિથુન (ક. છ. ઘ.) - ऊँ क्लीं ऐं सौं:



સિંહ (મ. ટ.) - - ऊँ ह्रीं श्रीं सौं:



કન્યા (પ. ઠ. ણ.) - ऊँ श्रीं ऐं सौं:



તુલા (ર. ત.)- ऊँ ह्रीं क्लीं श्री



ધન (ધ. ફ. ભ. ઢ.) અને મીન (દ. ચ. ઝ. થ.) - ऊँ ह्रीं क्लीं सौं:



મકર(ખ. જ.) - ऊँ ऐं क्लीं ह्रीं श्रीं सौं:



કુંભ (ગ. શ. ષ. સ.) - ऊँ ह्रीं ऐं क्लीं श्रीं

માતાજીની મૂર્તિ અને ફોટોને મૂકતા પહેલા આટલુ ધ્યાન રાખજો

નવરાત્રિ દેવી દુર્ગાની આરાધનાનો પર્વ છે. નવરાત્રિમાં બધા લોકો માતા દુર્ગાની મૂર્તિ લાવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરે છે. કેટલાક લોકો માતાજીનો ફોટો લાવે છે પરંતુ આ બધુ કરતા પહેલા એક વાતને ધ્યાન રાખો કે માતાજીની મૂર્તિ ઘરમાં ક્યાં સ્થાપિત કરવી અને કંઈ દિશામાં ફોટો લગાવો? જો વાસ્તુ પ્રમાણે આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ, કલેશ થવા લાગે છે અને ધીરે-ધીરે લક્ષ્મીજી તે ઘરમાંથી ચાલી જાય છે.

જાણો કંઈ વાતનું ધ્યાન રાખશો અને શા માટે?

-ઘરમાં માતાજીની મૂર્તિ એવી જગ્યાએ રાખો જ્યાં પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.

-પૂજા ઘરમાં એવી જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરો જે ઘરના ઈશાન ખૂણામાં હોય.

-પૂર્વ દિશામાં મૂર્તિ એવી મૂર્તિ રાખો કે જેનું મુખ પશ્ચિમ દિશામાં હોય.

-દુર્ગાજીની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકો છો.

-માતા કાલીની મૂર્તિ ઘરમાં લાવવાથી બચવું. જો લાવ્યા હોવ તો ઉત્તર દિશામાં રાખો.

-ઉત્તર દિશાની દિવાલ ઉપર કાલિકા માતાનો ફોટો લગાવો તો તમારા ઘરના રોગો અને દરેક પ્રકારના દોષો દૂર થઈ જશે.

-માતા દુર્ગાની અષ્ટભૂજાવાળી તસ્વીર પૂર્વ દિશામાં રાખો તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ વધશે.

-દુર્ગા દેવીના ત્રણેય સ્વરૂપોની તસ્વીર ઈશાન ખૂણામાં લાગવો પરંતુ ધ્યાન રાખવું કે મૂર્તિ ઉપર ફોટો ન લગાવો.

-માતાજીની મૂર્તિથી ઉપર પૂર્વજોના ફોટા ન રાખવા.

Thursday, 22 September 2011

માઈન્ડ આઉટ ઓફ કંટ્રોલ? મન પણ કાબુ કરે આ મંત્ર

માણસનું મન ખૂબ જ ચંચળ હોય છે. તેની ગતિ ખૂબ જ અદભૂત હોય છે એટલા માટે કહેવાય છે કે મન ઉપર કાબૂ પ્રાપ્ત કરવો મુશ્કેલ જ નહીં અશક્ય છે. પરંતુ મંત્ર શક્તિ દ્વારા મન ઉપર આસાનીથી કાબૂ મેળવી શકાય છે. આ મંત્ર આ પ્રકારે છે.

મંત્રઃ-

ऊँ श्रीं गुं स्फुरदमृत रूचये गुं श्री ऊँ नम:

જાપ વિધિઃ-


-આ ઉપાય કોઈપણ ગુરુવારના દિવસથી શરૂ કરી શકો છો.

-સવારે વહેલા ઊઠી પીળા કપડાં ધારણ કરો તથા દીવો પ્રગટાવી પૂર્વ દિશા તરફ મો કરી કુશના આસન ઉપર બેસી જાઓ.

-મંત્ર જાપ માટે સફેદ હકીકની માળાનો ઉપયોગ કરો.

-21 દિવસ સુધી આ પ્રયોગ કરો.

-22મા દિવસે આ માળાને ધારણ કરી લો.

-થોડા જ દિવસોમાં તમારું મન કંટ્રોલમાં આવી

શું તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યનાં બદલવા માંગો છો? તો આ કરો

દરેક માણસ પોતાનાં દુર્ભાગ્યથી પીછો છોડાવવા માંગે છે પરંતુ દુર્ભાગ્યથી પીછો છોડાડવો એટલો સરળ નથી કારણ કે જ્યારે ખરાબ સમય હોય તો પડછાયો પણ સાથ છોડી દે છે જો તમે પણ ઇચ્છતાં હોવ કે તમારુ દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઇ જાય તો નીચે લખેલા આ ઉપાય કરો. આ ઉપાય તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે.

ઉપાય

1 – વડના પાનને ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગમાં લાવીને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં રાખો.

2 – ઘરનાં મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની પ્રતિમા અથવા ચિત્ર એ પ્રકારે લગાડો કે તેમનુ મો ઘરનાં અંદરની તરફ રહે. તેના પર સવારે દુર્વા ચોક્કસ અર્પણ કરો.

3 – ધન સંબંધી કાર્ય સોમવારે અને બુધવારે કરો.

4 – નવા કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર વગેરે શુભ કાર્યો માટે બહાર જતા સમયે ઘરની કોઇ મહિલાએ એક મુઠ્ઠી કાળા અડદ તે વ્યક્તિની ઉપરથી ઉતારીને તે જમીન પર છોડી દો તો દરેક કાર્યમાં સફળતા મળશે.

5 – ગરીબ, અસહાય, રોગી અને કિન્નરોની સહાયતા દાન સ્વરૂપ અવશ્ય કરો. જો સંભવ હોય તો કિન્નરોને આપેલા પૈસામાંથી એક સિક્કો પાછો લઇને પોતાના કેશ બોક્સમાં કે લોકરમાં રાખો. તેનાથી બહુ લાભ થશે.

6 – કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં પ્રાપ્ત કરી પોતાના ઘરમાં, વ્યવસાયી પોતાના કેશ બોક્સમાં તથા વેપારી પોતાના ગલ્લામાં રાખો.

રવિ પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં બહેડાની જડ કે પત્તા તથા શંખપુષ્પીની જડને લાવીને ઘરમાં રાખો. ચાંદીના ડબ્બામાં રાખો તો વધુ શુભ ગણાશે.

આ ચમત્કારીક મંત્ર સાથેનું સ્નાન, તો તમને પણ ઘરબેઠા પુણ્ય આપે

તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે
- સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે
ધાર્મિક પરંપરાઓમાં પવિત્રતા માટે સ્નાનનું ખૂબ જ મહત્વ છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે છે. શરીર અને મન એવી જ પવિત્રતા અને તાજગીથી કાર્ય અને સંકલ્પ વગર બાધાએ પૂરી થાય છે એટલું જ ન નહીં પણ શ્રેષ્ઠ પરિણામ પણ આપે છે.

શાસ્ત્રોમાં અનેક પ્રકારના સ્નાન બતાવવામાં આવ્યા છે. જેમાં તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ આજે કઠીનાઈથી ભરેલા જીવનની ભાગદોડમાં ધર્મ અને ઇશ્વરમાં આસ્થા રાખનાર અનેક વ્યક્તિ લોકો માટે નિયમિત રીતે તીર્થ સ્થાને જવું કે તીર્થસ્નાન કરવું શક્ય નથી હોતું. સનાતન ધર્મ પરંપરાઓમાં બતાવેલા કેટલાક ઉપાય ધર્મ પાલનની આવી જ કામનાઓને પૂરા કરે છે.

એક એક ઉપાય છે-સ્નાન મંત્ર. જેને કોઈપણ વ્યક્તિ ઘરે જ નિયમિત રીતે સ્નાન કરતી વખતે મનો મન કે બોલીને સ્મરણ કરે તો તેને એ જ પુણ્ય અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. જે તીર્થ સ્થાને સ્નાન કરવાથી પુષ્ણ પ્રાપ્ત થાય છે.

જાણો આ મંત્રને—

वक्रतुंड महाकाय कल्पान्तदहनोपम।

भैरवाय नमस्तुभ्यं ह्मनुज्ञां दातुमर्हसि।।

गंगे च यमुने चैव गोदावरी सररस्वती।

नर्मदे सिन्धु कावेरी जलेस्मिन सन्निधिं कुरू।।

શ્રાદ્ધમાં તમે આ સાધારણ ઉપાયથી પિતૃઓને કરો પ્રસન્ન

ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મ ઉપર વિશ્વાસ કરે છે એટલે આપણે ત્યાં પિતૃદોષને માનવામાં આવે છે. જ્યારે પરિવારમાં કોઈપણ પ્રકારની ઉન્નતિ ન થતી હોય અને સફળતામાં લગાતાર અડચણો આવતી હોય તો તેનું એક કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યાઓ હોય તો નીચે લખેલ ઉપાય જરૂર અપનાવો. તેનાથી ચોક્કસ પણે પિતૃદોષમાં કમી આવશે.

-પોતાના માતા-પિતા અને વડીલોનું સન્માન કરો.

-સૂર્યને પિતા માનવામાં આવ્યા છે. એટલે તાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ ચંદનનો ચૂરો, રોળી, લાલ પુષ્પના પાના નાખી સૂર્યને અર્ધ્ય આપો. અગિયારવાર ऊँ घृणीं सूर्याय नम: મંત્રનો જાપ કરો. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે.

-પિતૃઓની પ્રસન્નતા માટે રોજ મંદિરમાં બે અગરબત્તી સળગાવો.

-પક્ષિઓને દાણા નાંખો.

-શિવ મંદિરમાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ મિશ્ચિત કરી જળ અને બીલીપત્ર ચઢાવો.

-રુદ્રાક્ષની માળાથી ऊँ नम: शिवाय મંત્રનો નિયમિત રીતે જાપ કરો.

સોમવારથી જાણો ગુરુથી તમારા જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે?

શિવનું નામ માત્ર જ જીવનને સુધારવાનો મહામંત્ર છે કારણ કે તેઓ કલ્યાણકર્તા જ નહીં પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઊર્જાથી ભરી દેનારા છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોય ત્યારે પણ વૈરાગ્યથી સંપન્ન છે.

શિવના આ ચરિત્રમાં શિવ પરિવારમાં સામેલ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિઓથી તાલમેળ અને સંતુલન બેસાડી દરેક મુશ્કેલીઓથી પાર ઊતરવાનો સંદેશ આપે છે. શિવ પરિવારના પ્રાણી વાહનોના સ્વાભાવિક શત્રુઓ હોય ત્યારે પણ સાથે રહેવાનું તેનું પ્રમાણ છે. આ પ્રકારે શિવ પરિવારના દરેક સદસ્ય અર્થાત્ માતા પાર્વતી, ગણેશ અને કાર્કિકેયની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા પ્રદાન કરનારી છે.

આ કારણે જ શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર, વ્યર્થ પરેશાનીઓથી છૂટકારો અને કામના સિદ્ધિ માટે ભક્તોની વચ્ચે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે. સોમવારે વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવપૂજામાં અપનાવવા તે પણ કષ્ટનો અંત કરનાર માનવામાં આવ્યા છે. જાણો આ આસાન ઉપાય....

-પારિવારિક અંશાંતિ અને તણાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે.

-કામ, આજીવિકા, નોકરીમાં પ્રગતિ અને સારા રોજગારની કામના હોય તો શિવલિંગનું મધની ધારાથી અભિષેક કરો.

-લાંબી તથા લાઇલાજ બીમારીથી તંગ હોવ તો પંચમુખી શિવલિંગ ઉપર તીર્થ અને જળ અર્પિત કરવાથી રોગમુક્તિ થઈ શકાય છે.

-માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મેળવી માનસિક પરેશાનીઓથી મુક્તિ મેળવો.

-સોમવાર કાલસર્પ દોષ શાંતિ માટે ખૂબ જ શુભ છે એટલે તેની માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જાપ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો, અથવા કરો,

-આ બધા ઉપાયોમાંથી કોઈપણ ન કરી શકો તો ઓછમાં ઓછા સોમવારે શિવને પાવન જળ અને બીલીપત્ર જ અર્પિત કરો, તેનાથી જીવનમાં થઈ રહેલી દરેક ઉથલ-પાથલ શાંત થઈ જશે,

દરેક ઉંમરના લોકોને યશ અને સફળતા અપાવે છે આ 5 વાતો

યશ અને સફળતા એવી સંજીવની બૂટી છે, જેને મળતા જ માણસ ઉત્સાહ, જોશ, ઉંમગ અને ઊર્જા રૂપી પ્રાણશક્તિથી લાબાલબ થઈ જાય છે. તેનાથી માણસના કર્મ, વિચાર અને વ્યવહારને સકારાત્મક દિશા મળે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં સફળ અને યશસ્વી જીવન જીવવા માટે જ માણસની ઉંમરના ચાર ભાગોમાં વહેંચીને ચાર આશ્રામ ધર્મ બતાવવામાં આવ્યા છે. ઉંમરની એક નિયત અવસ્થા અને કર્મ આ આશ્રામ ધર્મને નિભાવવા માટે નક્કી કરાયેલા છે. જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમના રૂપમાં ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં અલગ-અલગ ઉંમર અને કર્મ સાથે સંબંધિત હોવાને લીધે આ પાંચ વાતો એવી બતાવવામાં આવી છે જે દરેક આશ્રમના સામાન્ય ધર્મ માનવામાં આવી છે. આધુનિક જીવનની દ્રષ્ટિએ ઉંમરના દરેક પડાવ ઉપર આ વિશેષ વાતો યશ અને સફળતા સુનિશ્ચિત કરી દે છે જાણો આ 5 વાતો....

લખવામાં આવ્યું છે કે...

अहिंसा सूनृता वाणी सत्यशौचे क्षमा दया।

वर्णिनां लिंगिनां चैव सामान्यो धर्म उच्यते।।


આ શ્લોકમાં શીખ એ છે કે દરેક અવસ્થા અને સ્થાનમાં સુખી રહવા માટે નીચે લખેલ પાંચ વાતો અપનાવવી જરૂરી છે.

1 - અહિંસાઃ- વાણી, વિચાર અને કર્મથી અહિંસા

2- મધુર અને સત્ય વાણીઃ- મીઠુ અને સત્ય બોલવું.

3- પવિત્રતાઃ- તન, મન, વિચાર, વ્યવહાર અને આચરણમાં શુદ્ધતાનું સ્થાન.

4- ક્ષમાઃ- કટુ વ્યવહાર, અપમાન કે હાનીથી પ્રતિશોધનો ભાવ ન આવવા દેવો અર્થાત્ માફકરી દેવું.

5- દયાઃ- બધા માટે સંવેદના અને ભાવનાઓને મન-મસ્તિસ્ક, કર્મમાં સ્થાન આપવું.

રૂપિયા ને નોકરી, તમને બધુ મળશે, પણ આ વાત ધ્યાન રાખજો

- જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ
- સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું


મોટાભાગના યુવાનોની પહેલી ઈચ્છા હોય છે કે તેમની પાસે ખૂબ જ રૂપિયા-પૈસા હોય, સારી નોકરી હોય. તેની માટે તેઓ કઠિન મહેનત પણ કરે છે. તેમ છતાં ઘણા લોકોને નિરાશા હાથ લાગે છે. જ્યારે તેમને કઠિન મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી એવી વખતે માનસિક તણાવ વધી જાય છે અને કામમાં મન નથી લાગતું.

કોઈ પણ વ્યક્તિને સફળતા મળશે કે અસફળતા તે કોઈ જાણી નથી શકતું. ઘણીવાર પૂરી મહેનત કર્યા પછી પણ કામ પૂર્ણ નથી થતા, સફળતા નથી મળતી. આપણે ક્યારે સફળતા મળશે અને ક્યારે નહીં આ બાબતે સંત કબીરના દોહા ખૂબ જ પ્રચલિત છે.

अंडा पालै काछुई, बिन थन राखै पोख।
यौं करता सबको करै, पालै तीनों लोक।।


આ દોહાનો અર્થ છે કે જે પ્રકારે કચ્છપી માત્ર ધ્યાન રાખીને ઈંડાનું પોષણ કરે છે, એ જ રીતે ભગવાન પણ ત્રણ લોકના જીવોનું પાલન-પોષણ ધ્યાન રાખીને જ કરે છે.

-પૈસા જમા કરવાની બાબતે કબીર કહે છે કે...

हरिजन गांठि न बांधही, उदर समाना लेय।
आगे पीछे हरि खड़े, जो मांगे सो देय।।


આ દોહાનો અર્થ છે કે ભક્તોનું ધ્યાન સ્વયં ભગવાન રાખે છે. જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ. આથી વ્યક્તિએ ધન વગેરેનો સંગ્રહ પણ ન કરવો જોઈએ. સાચા ભક્તની સાથે હંમેશા ભગવાન રહે છે. જ્યારે-જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, ધન વગેરેની જરૂરિયાત હોય છે ભગવાન તરત જ તેમની મનોકામના પૂરી કરી દે છે.

આપણને મળતા સુખ અને દુઃખનો નિર્ધારિત સમય છે. જ્યારે સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું.

એવું માનવામાં આવે છે કે સમય કરતા પહેલા અને ભાગ્યથી વધુ કશું જ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતું નથી. ભગવાનનું ધ્યાન કરતા-કરતા આપણને કઠોર મહેનત કરવી જોઈએ.

પીપળાની નીચે બોલો આ પિતૃ મંત્ર.. દરેક મુશ્કેલીઓ થશે છૂમંતર



શાસ્ત્રો પ્રમાણે આર્થિક,શારીરિક કે માનસિક મુશ્કેલીઓ પાછળ પિતૃદોષનાં સંકેત હોઇ શકે છે.

 જેના માટે પિતૃપક્ષ કે અમાસ જેવી તિથિઓ પર શ્રાદ્ધ કર્મ, તર્પણ અચૂક ઉપાય છે. પરંતુ જો આવા કર્મોને કરવા માટે જો સમય અને નાણાંની તંગી રહેતી હોય તો એક સરળ ઉપાય છે જે માત્ર તમને પિતૃદોષથી મુક્તિ જ નહીં, પણ તે સાથે ઘર-પરિવારને સુખ સમૃદ્ધિ પણ બક્ષશે. આ  સરળ ઉપાય છે પીપળા કે વડની પૂજા. . પીપળો એ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે.શાસ્ત્રોમાં પિતૃને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવ્યું છે. આ માટે આ સરળ ઉપાયથી શ્રાદ્ધ પક્ષમાં પીપળાની પૂજા કરવાથી પિતૃ ઋણ ઉતરે છે અને તેમની કૃપા મળે છે.

 - શ્રાદ્ધ પક્ષમાં પીપળાનાં વૃક્ષની ગંધ, અક્ષત, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો. દુધ કે દુધથી મેળવેલું જળ ચઢાવીને પીપળાની નીચે ગાયનાં ઘીનો દીવો પ્રગટાવો. દુધથી બનેલ ખીરનો ભોગ લગાડો.

- દીવો સળગાવીને પીપળાની નીચે સ્વચ્છ સ્થાન પર કુશનું આસન બિછાવીને પિતૃઓની નીચે લખેલા મંત્રથી સ્મરણ કરો. ચંદનની માળાથી આ મંત્રની 1, 3 કે 5 માળા કરી વિષ્ણુ આરતી કરો -

ॐ ऐं पितृदोष शमनं हीं ॐ स्वधा

- આરતી કરી પીપળાની પૂજાનું જળ ઘરમાં લાવીને છાંટો તથા પ્રસાદ અને ઘર-પરિવારનાં સભ્યોમાં વહેંચો.

મગજ પાસે સ્પીડમાં કામ લેવા માટે, સવારે બોલો આ મંત્ર

દરરોજ સરસ્વતીમંત્રનું સ્મરણ ભરપૂર માનસિક શક્તિ આપી સફળતાની ઊંચાઈએ પહોંચાડે છે
બુદ્ધિ એવી શક્તિ છે જે દરેક માણસની પાસે મોજુદ રહે છે. પરંતુ આ તાકાતના યોગ્ય ઉપયોગથી જ સફળતાના નાવા મુકામ મેળવવા શક્ય બનાવી શકાય છે. નહીંતર બુદ્ધિની ધાર નબળી પડવાથી અસફળતા અને નિરાશાઓ આપણા ભાગમાં આવે છે. તેનાથી બચવા માટે જ્ઞાન અને વિદ્યા પ્રાપ્તિ ખૂબ જ જરૂરી છે.

ધાર્મિક ઉપાયોમાં માતા સરસ્વતી જ્ઞાન, બદ્ધિ, વિદ્યા, વાણી અને કલાની દેવી માનવામાં આવે છે. જેની ઉપાસનાથી માનસિક શક્તિ મળે છે સાથે-સાથે દક્ષતા અને નિર્ણય ક્ષમતામાં વધારો થાય છે જેના લીધે સફળતાની નવી ઊંચાઈઓ સુધ પહોંચવું ખૂબ જ આસાન બની જાય છે.

માતા સરસ્વતીની ઉપાસના માટે પંચમી તિથિ શુત્ર માનવામાં આવે છે. પરંતુ બુદ્ધિ અને સફળતાની કામનાથી દરરોજ આ એક વિશેષ મંત્ર દ્વારા માતા સરસ્વતીનું ધ્યાન ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે.

-સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર પહેરી માતા સરસ્વતીની મૂર્તિ કે તસ્વીરને કેસર કે સફેદ ચંદન, અક્ષત, કેસરિયા કે પીળા ફૂલો માતાને અર્પિત કરો.

-માતાને દૂધ કે તલ અને સૂકા મેવાથી બનેલ પકવાનોનો ભોગ લગાવો. સુગંઘિત ધૂપ અને દીપ પ્રગટાવી મહાસરસ્વતીના નીચે લખેલા બીજમંત્રો આસન ઉપર બેસી યથાશક્તિ વધુમાં વધુ વાર જાપ કરો. તુલસી કે ચંદનની માળાથી આ મંત્રોનો જાપ બુદ્ધિ અને વિવેકથી સફળતાની કામનાની સાથે કરો...

ॐ ऐं नम:

-પૂજા અને મંક્ષ પછી આરતી કરી દેવીને ચઢાવેલ ખીર પોતે અને પરિજનોને પ્રસાદ તરીકે વહેંચો

અદભુત મંત્ર, જે તમને પિતૃદોષથી મુક્તિ અપાવશે

ધર્મ શાસ્ત્રો અનુસાર મંત્રોમાં એટલી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની બાધાઓનો નાશ કરે છે, જો મંત્રને પુરા વિધિ-વિધાનથી કરવામાં આવે તો કોઇ દોષ કે બાધા એવી નથી કે તેનું નિવારણ ના થઇ શકે. અહીં નીચે એક એવો મંત્ર આપ્યો છે કે જેનો જાપ કરવાથી પિતૃદોષમાં અપ્રત્યક્ષપણે ઓછો થાય છે અને પિતૃ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં આ મંત્રનો જાપ શ્રેષ્ઠ રહે છે તે સિવાય પ્રત્યેક માસની અમાસની તિથિ પર પણ આ મંત્રનો જાપ કરી શકો છો.

મંત્રऊँ सर्व पितृ प्रं प्रसन्नों भव ऊँ

જપવિધિ

- પિતૃપક્ષમાં દરરોજ અથવા દર માસની અમાસની તિથિએ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મથી નિવૃત્ત થઇને ભગવાન સૂર્ય નારાયણની તરફ મો કરીને તેનું પૂજન કરો અને અઘ્ર્ય આપો.

- તેના પછી કુશનાં આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.

- ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરો.

- એક જ આસન, એક જ માળા અને નિશ્ચિત સમયે કરેલા મંત્રજાપથી ત્વરિત લાભ થાય છે.

શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો..?



જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે.

આ વખતે શનિની આંગળી વિશે વાત કરીશું, જેને હસ્તરેખામાં મધ્યમા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે તેનાં પર્વો (વેઢા) અંગેનો વિચાર કરીશું. શનિની આંગળી શનિના પર્વતની ઉપર આવેલી હોવાથી તે શનિની આંગળી તરીકે ઓળખાય છે. શનિની આંગળીના નીચેના પર્વ અંગે જો વિચારીએ તો જો તે પ્રમાણમાં વધુ લાંબો હોય તો તે વ્યક્તિ બોલવામાં તેમજ વાતચીતમાં ખૂબ જ કુશળ, સહનશક્તિનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાની આજીવિકા ઊભી કરવામાં ખૂબ જ કુશળ હોવાનું જણાય છે.

જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે. જો શનિની આંગળીનો મધ્ય પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિને જ્યોતિષ જેવા વિષયોમાં પણ ખૂબ જ અભિરુચિ રહેવા જણાય છે. તેઓમાં એક નકારાત્મક ગુણ પણ જોવા મળે છે તે આંધળો વિશ્વાસ કોઇ પણ વ્યક્તિ ઉપર સરળતાથી મૂકી શકે છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે. જોકે, અહીં તેઓ સમયપાલનના પણ ચુસ્ત આગ્રહી હોવાનું જણાય છે. તેઓ જ્યારે કોઇ પણ નિર્ણય કરતા હોય છે ત્યારે તેઓનો નિર્ણય અડગ રહેતો હોવાનું જણાય છે. સમાજની સહેજ પણ દરકાર રાખતા હોતા નથી. જોકે, અહીં તેઓ પ્રમાણમાં સ્વતંત્ર વિચારસરણીના પણ હોવાનું જણાય છે.

જો મધ્યમાનો આગળનો ભાગ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિને માઇન્સ તેમજ એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં વધુ સૂઝ હોવાનું જણાય છે. તેમજ તેઓ સતત કાર્યશીલ પણ રહેતા હોવાનું જણાય છે. જો શનિની આંગળીનો આગળનો ભાગ પ્રમાણમાં ચોરસ હોય તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રમાણમાં ગંભીર પણ હોવાનું જણાય છે. જોકે, આ પ્રકારના વ્યક્તિઓને મેડિકલ ક્ષેત્રમાં પણ ફાવટ આવતી હોવાનું જણાય છે. જો શનિની આંગળી આગળથી પ્રમાણમાં ચપટી હોય તો તે વ્યક્તિ આર્થિક રીતે થોડી મુશ્કેલીમાં પણ આવતી હોવાનું જણાય છે. તેનામાં રહેલી કળાનો પણ તે જોઇએ તેટલા પ્રમાણમાં યોગ્ય ઉપયોગ કરી શકતી નથી.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે. પોતે કંઇ પણ કામ ન કરવા છતાં તેને ઘણું કામ કર્યું હોવાનો ખોટો ઢોંગ પણ કરતો હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાના ધર્મમાં સહેજ પણ શ્રદ્ધા રાખતો નથી. જો તેની જીવનરેખા પ્રમાણમાં યોગ્ય ન હોય તો તે વ્યક્તિનું મૃત્યુ આત્મહત્યા અથવા તો કોઇ મોટી દુર્ઘટનામાં પણ થવા જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ પ્રમાણમાં મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે.

શનિની આંગળી ગુરુની આંગળી કરતાં સહેજ મોટી હોવી જોઇએ તેવો શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનાથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં અભિરુચિ રહેવા જણાય છે. તેમજ તેને અલગ અલગ વિષયોની જાણકારી રાખવાની પણ ટેવ રહેલી હોવાનું જણાય છે. તેમજ તે પોતે બુદ્ધિશાળી હોવાથી પોતાના ક્ષેત્રમાં તે ખૂબ જ પ્રગતિ કરે છે. જોકે, અહીં તે પોતે એકાન્તપ્રિય હોવાનું પણ જણાય છે. તેમજ તેના સ્વભાવમાં પણ તે પોતે દૂરદર્શી હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુ તરફ ઝૂકતી હોય તો તે વ્યક્તિમાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ સારું એવું રહેલું હોવાનું જણાય છે. જો તે સૂર્યની આંગળી તરફ ઝૂકે તો તે વ્યક્તિ પોતાના ભાગ્ય ઉપર જ આશ્રિત રહેતો હોવાનું જણાય છે. જો વ્યક્તિની હથેળીમાં રહેલી ભાગ્યરેખા શનિની આંગળીના ત્રીજા પર્વમાં પ્રવેશતી હોય તો તે વ્યક્તિ માટે નકારાત્મક નિશાની છે. જો શનિની આંગળી સીધી હોય તો તે વ્યક્તિ સાધુ જેવું સાદું જીવન જીવે છે.

તમારા ઘરની સામે આ ઝાડ હોય તો ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે




વૃક્ષો અને છોડના સૌથી મોટા ફાયદા એ છે કે તેમાં ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. તે સિવાય પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ ઝાડ-છોડનું સર્વાધિક મહત્વ છે. તેના વગર વાતાવરણનું સંતુલન નથી કરી શકાતું. દરેક પરિસ્થિતિમાં હરિયાળી આપણા માટે ફાયદાકારક જ છે. તેના ફાયદાઓની સાથે જ શાસ્ત્રો પ્રમાણે અનેક ધાર્મિક અને જ્યોતિષિય મહત્વ પણ બતાવવામાં આવ્યા છે.


કેટલાક ઝાડ-છોડ એવા છે જેનાથી આપણે અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણા ઘર કે ઘરની આસપાસ હોય તો તેના ફાયદા પ્રાપ્ત થાય છે. આ ઝાડ-વૃક્ષોમાં આંકડાના ઝાડ પણ સામેલ છે. જો આ ગ્રહ ઘરની સામે હોય તો ખૂબ જ લાભ પહોંચાડે છે.


શાસ્ત્રો પ્રમાણે આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવવાથી બધી મનોકામના પૂરી થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આંકડાનું ઝાડ મુખ્ય દરવાજા ઉપર કે ઘરની સામે જ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યતઃ સફેદ રંગના હોય છે. વિદ્વાનો પ્રમાણે કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે જો કે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.


જ્યોતિષ પ્રમાણે જે ઘરની સામે કે મુખ્ય દરવાજાની નજીક આંકડાના ઝાડ હોય તો તે ઘર ઉપર ક્યારેય પણ કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ નથી પડતો. તે સિવાય ત્યાં રહેનાર લોકોને તાંત્રિક બાધાઓ ક્યારેય નથી સતાવતી. ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ બની રહે છે, જો કે આપણે સુખ-સમૃદ્ધિ અને ધન પ્રદાન કરે છે. એવા લોકો ઉપર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે અને જ્યાં-જ્યાંથી લોકો કામ કરે છે ત્યાંથી તેમને ધનલાભ પ્રાપ્ત થાય છે.

જન્માંક પ્રમાણે બેડરૂમમાં કરો આ બદલાવ, પૈસાનો વરસાદ થશે

ઘરમાં પૈસા અને બરકત માટે ન્યુમરોલોજી અને વાસ્તુ વચ્ચે એક અનોખુ કનેક્શન છે.જો ઘરમાં પૈસા અને બરકત લાવવા માંગતા હોવ તો તે માટે ઘરનું વાસ્તુ ન્યુમરોલોજી અનુસાર એટલે કે તમારી ડેટ ઓફ બર્થ અનુસાર રાખવું જોઇએ. આ માટે તમારી ડેટ ઓફ બર્થને જોડો જેના અનુસાર જે અંક આવે તેને તમારો જન્માંક ગણો. જેમ કે તમારી જન્મ તારીખ 21 હોય તો 2+1 =3 ને તમારો જન્માંક ગણો. આ અનુસાર તમે તમારા ઘરનું વાસ્તુ રાખો કે જેથી તમારા ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જાય નહિ.

પતિ- પત્નીનાં બેડરૂમમાં ઘરના સ્વામી ગણાતા પતિનાં જન્માંક અનુસાર બેડરૂમનું વાસ્તુ ગણવું.

અંક 1 –

અંક 1 વાળા પોતાના ઘરનો વાસ્તુ દોષ દુર કરવા માટે ઘરનાં શયનકક્ષમાં આ લાલ કે મરૂન રંગોના પડદાઓનો ઉપયોગ કરવો જેનાથી માનસિક તણાવ તો દુર થશે તે સાથે ઘરમાં બરકત બની રહેશે.

અંક 2 –

આ અંકવાળાને પોતાનાં રૂમમાં ઘેરા લીલા રંગથી લઇને ક્રીમ, પીળા, લાલ, સફેદ રંગનાં પડદાઓનો ઉપયોગ કરો. આ રંગના પડદાઓ તમને ધનલાભ કરાવશે.

અંક 3 –

આ અંકનો સ્વામી ગુરૂ હોય છે આ માટે આ અંકવાળાને બરકત અને પૈસા માટે પીળો, કેસરી કે ગુલાબી રંગ પોતાના રૂમનાં પડદા માટે આ રંગને પસંદ કરવા.

અંક 4 –

આ અંકનો સ્વામી રાહુ હોય છે. રાહુના અશુભ પ્રભાવ અને વાસ્તુ દોષ દુર કરવા માટે વાદળી કે સ્લેટિયા રંગના પડદાઓ અંક 4 વાળા માટે શુભ ફળ આપનારો રહેશે.

અંક 5 –

આ બુધનો અંક હોય છે. આ અંકવાળાને પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે લીલા, આછો સ્લેટીયો, સફેદ કે આછા ખાખી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી અંક 5 વાળાના ઘરમાં બરકત બની રહે છે.

અંક 6 –

આ અંકવાળાને શુક્રના કારણે થનારા વાસ્તુદોષને દુર કરવા માટે ગુલાબી, ચોકલેટી, આછા વાદળી, ઘેરા વાદળી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ના જાય.

અંક 7 –

પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે આ અંકવાળાને પોતાના અંકના સ્વામી અનુસાર સફેદ, આછા લાલ, આછા પીળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.

અંક 8 –અંક આઠ શનિનો અંક હોય છે આ માટે આ અંકવાળાએ વાસ્તુદોષ દુર કરવા માટે વાદળી, ભુરો, જાંબલી, પીળો કે કાળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.

 અંક 9 –

લાલ અને ગુલાબી રંગના પડદાઓ આ અંકવાળાનાં ઘરનાં વાસ્તુદોષને દુર કરશે. આ અંકવાળા માટે વાસ્તુદોષ દુર થતાં જ ધનલાભનાં યોગ બનવા લાગે છે.

શુક્રવારે બોલો આ લક્ષ્મીમંત્ર, ગાડી હોય કે બંગલો બધુ જ મળશે

મુશ્કેલીઓ કે કોઈપણ પ્રકારની અસુવિધાઓ જીવનમાં પ્રગતિ જ નહીં પણ આત્મવિશ્વાસ ઉપર પણ અસર પાડે છે. મોટાભાગે વ્યાવહારિક જીવનમાં સહજતાનું કારણ શરીર, માનસિક વિચાર કે ધન સાથે જોડાયેલ હોય છે. ખાસ કરીને તન કે મનની પરેશાનીઓ કોઈ રીતે દબાવી લેવામાં આવે છે, પરંતુ ધનનો અભાવ બાહ્ય જીવનને પણ પૂરી રીતે પ્રભાવિત કરે છે અને જોવા પણ મળે છે.

કર્મ, સત્ય અને પરિશ્રમ એવી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવાના સૂત્રો છે તો ધાર્મિક દ્રષ્ટિએ દેવી લક્ષ્મીની ઉપાસના દરિદ્રતાને દૂર કરનારી માનવામાં આવે છે. મન, વિચાર અને વ્યવહાર શુદ્ધિની સાથે મહાલક્ષ્મીની પૂજા ઘર-પરિવાર સાથે તન, મન અને ધન સાથે જોડાયેલ બધા કલેશનો અંત કરનારી હોય છે.

દેવી ઉપાસનાનો વિશેષ દિવસ શુક્રવારે શાસ્ત્રોમાં બતાવેલ દેવી મહિમાની દિવ્ય સ્તુતિ શ્રીસૂક્તના એક મંત્ર વિશેષનું ધ્યાન લક્ષ્મીની અપાર પ્રસન્નતા આપનારી માનવામાં આવે છે. આ મંત્ર વિશેષ અહીં બતાવવામાં આવી રહેલ મહાલક્ષ્મીના આસાન ઉપાયો પછી બોલવાથી ધન અર્જનની મુશ્કેલીઓ દૂર કરવાની સાથે તમામ સાંસારિક સુખ-સુવિધાઓની કામનાને પૂરી કરવાની સાથે માનવામાં આવે છે.

-શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની ચાંદી, પીત્તળની મૂર્તિ, મૂર્તિ ન હોય તો તસ્વીર કે શ્રીયંત્રની લાલ ચંદન, લાલ અક્ષત, લાલ ફૂલ, લાલ વસ્ત્ર સમર્પિત કરી પૂજા કરો. લક્ષ્મીને ગાયના દૂધથી બનેલ પકવાનોનો ભોગ લગાવો.

-ધૂપ અને દીવો પ્રગટાવી દેવી લક્ષ્મીના શ્રીસૂક્તના આ મંત્રથી ધ્યાન કરી સુખ-સમૃદ્ધિની કામના કરો.

ऊँ आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम्।

चन्द्रांहिरण्मयीं लक्ष्मीं जातवेदोऽम आवह।।


-લાલ આસાન ઉપર બેસી યથાશક્તિ માળાથી મંત્ર જાપ કરવાનું પણ મંગળકારી હશે. પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની દીપ આરતી કરી પ્રસાગ ગ્રહણ કરો. માતાને ચઢાવેલ છોડા ફૂલ કુંકુ કે ચંદનની તિજોરી ઉપર લગાવો.

દુશ્મનોને કારણે જો ચિંતિંત હો તો આ મંત્રનો જાપ કરો

જો તમારા દુશ્મનોની સંખ્યા વધી ગઇ હોય અને તે તમને સતત હેરાન કરી રહ્યા હોય તો ગભરાશો નહીં. અહીં એક નાનો મંત્ર પ્રયોગથી તમારી દરેક સમસ્યા તરત જ સમાપ્ત થઇ જશે. આ મંત્ર તથા તેની જપ વિધિ આ પ્રકારે છે -


મંત્ર
ऊँ घ्रौं घ्रौं घ्रौं शत्रुनाशाय गं ऊँ फट्

જપ વિધિ

1 - સુદ પક્ષના કોઇ પણ રવિવારનાં આ પ્રયોગથી શરૂઆત કરો. સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મો પતાવીને મા દુર્ગાની વિધિ- વિધાનથી પૂજા કરો.

2 – જાપ માટે કમલગટ્ટાની માળા તથા કુશના આસનનો ઉપયોગ કરો.

3 – માળા જપતી વખતે દેવી દુર્ગાનું ચિત્ર રાખો તથા શુદ્ધ ઘી નો દીવો સળગતો રાખવો.

4 – આ પ્રયોગ સતત 31 દિવસ સુધી કરો.

5 – અમુક જ દિવસોમાં શત્રુ વિન્રમ થઇ જશે અને તમને તેનાથી કોઇપણ પ્રકારનો ભય નહી રહે.

6 – એક જ સમયે, આસન ,સ્થાન અને માળા હોવાથી આ મંત્ર જલ્દી સિદ્ધ થઇ જશે.

Friday, 5 August 2011

હંમેશા સુંદર દેખાવા અપનાવો આવી ખાસ ટિપ્સ




સુંદર અને આકર્ષક દેખાવાનો શોખ તો દરેક ને હોય છે.દરેક જણ ઇચ્છે છે કે લોકો તેમની સુંદરતાના વખાણ કરે.જો તમે સુંદર હોવ,તમારો નાક- નકશો આકર્ષક હોય પરંતુ જો તમારા ચહેરા પર ખીલ-ડાઘા હોય તો ? તો આ ખીલ- ડાઘાં તમારી સુંદરતાને ઓછી કરી નાખે છે.


ખીલ-ડાઘા એ લોહીમાં રહેલી અશુદ્ધિ ને કારણે થાય છે.વળી ખાન-પાનમાં રાખેલી બેદરકારીને કારણે આ સમસ્યાઓ થવી સ્વાભાવિક ગણાય છે.જો તમને ખીલ- ડાઘાની ઘણી દવા કર્યા બાદ પણ આ સમસ્યામાંથી છુટકારો ના મળતો હોય તો બની શકે કે કોઇ ગ્રહ –દોષને કારણે તમને આ સમસ્યાથી હેરાન થતા હોય.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્વચા ના રોગ માટે બુધ ગ્રહ,શનિ,રાહુ,મંગળ ના અશુભ હોવાને કારણે તથા સૂર્ય.ચંદ્ર નબળો હોવાને કારણે ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.કુંડળીમાં છઠ્ઠુ સ્થાન એ ત્વચા સંબંધી ગણાય છે.


-જો કુંડળીમાં સાતમા સ્થાન પર કેતુ હોય તો પણ તે ત્વચા ના રોગનું કારણ બની શકે છે.બુધ જો બળવાન હોય તો આ રોગનો તે પુરો અસર બતાવતો,


ત્યાં જ બુધ ની આ નબળી સ્થિતિ ને કારણે નિશ્ચિત ત્વચા રોગો ની પીડા વેઠવી પડે છે.


ત્વચા રોગ અને ગ્રહ


- ચંદ્રના કારણે પાણી અથવા પરૂ વાળી ફોડલીઓ કે ખીલ થાય છે.


- મંગળ ના વિકારથી લોહીના વિકાર વાળા ખીલ-ધબ્બા થાય છે.


- રાહુ ના પ્રભાવથી દર્દ આપનારા ખીલ અને ફોડલીઓ થાય છે.


ખીલ- ડાઘા ને દુર કરવા માટેના ઉપાય


- જો છઠ્ઠા સ્થાન પર કોઇ અશુભ ગ્રહ હોય તો તેના ઉકેલ માટે ઉપચાર કરાવડાવો.


- સૂર્ય મંત્રો અને આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.


- શનિવારના દિવસે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.


-સરસ્વતી સ્તોત્ર નો પાઠ કરો.


- પારા ના શિવલિંગ નું પૂજન કરો.


- દરરોજ સૂર્ય ને પાણી ચઢાવો અને 7 પરિક્રમા કરો.

Wednesday, 3 August 2011

ચોખાં રાખ્યા વગર દીવો પ્રગટાવવો નાં જોઇએ કારણ કે..




પૂજનમાં દિવાનું ઘણું મહત્વ છે. હિંદુ પરંપરા અનુસાર ભગવાનની સમક્ષ જ્યાં સુધી દીવો પ્રગટાવાય નહી ત્યાં સુઘી પૂજન પુરૂ ગણાતું નથી.આ માટે પૂજા શરૂ થતાં પહેલાં જ દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી પૂજાનાં સમાપન બાદ આરતી કરવામાં આવે છે.


પૂજામાં દીવાની નીચે ચોખા રાખવામાં આવે છે.ચોખા એ શુદ્ધતાંનુ પ્રતીક માનવામાં આવે છે.દીવાને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.હિંદુ ધર્મમાં દીવાને દેવરૂપ માનવામાં આવે છે તેથી જ તો કોઇપણ પ્રકારની પૂજા શરૂ કરતાં પહેલાં દીવાનું તિલક લગાડીને પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ચોખાનું આસન બનાવીને તેમાં દીવાને મુકવામાં આવે છે.આમ,પૂજામાં દીવાને ચોખાનાં આસન પર મુકી સ્થાન આપવામાં આવે છે.


દીવાની નીચે ચોખાં ના રાખવામાં આવે તો તેને અપશુકન માનવામાં આવે છે.એવુ માનવામાં આવે છે કે જો દીવાની નીચે ચોખા મુકવામાં ના આવે તો દીવો અપુર્ણ કહેવાય છે.આ પાછળ એવી માન્યતા પણ છે કે જો દીવાને આસન આપી તેનાં પર મુકવામાં નાં આવે તો ભગવાન પણ પૂજામાં આસન ગ્રહણ કરતાં નથી.તે સાથે ચોખાં એ લક્ષ્મીજીનું પ્રિય અનાજ છે.દીવાને ચોખા પર આસન આપવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ છે કે શુક્રવારનાં દિવસે લક્ષ્મીમાની સામે ચોખાની ઢગલી બનાવીને તેનાં પર ઘીનો દીવો લગાડીને પ્રગટાવવાથી ધનલાભ થાય છે.

કેમ કહેવામાં આવે છે કે,ડાબી સુંઢવાળાં ગણપતિ શુભ હોય છે?

ભગવાન શિવે ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું હતું.આ જ કારણથી કોઇ પણ માંગલિક કાર્ય,પૂજન વગેરેમાં સૌથી પહેલાં ગણેશજીની આરાધનાં –પૂજા કરવામાં આવે છે. દરેક પૂજામાં સૌથી પહેલાં ભગવાન ગણપતિને જ પૂજવાં જોઇએ.તેનાથી તમારી દરેક મનોકામનાઓ જલ્દી પુરી થાય છે અને બધાં દેવી- દેવતાંઓની કૃપા બની રહે છે.

ગજાનને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે.જેમની આરાધનાથી દરેક સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે અને સુખ- સમૃદ્ધિમાં વધારો થાય છે.કહે છે ને કે વિધ્ન હર્તાની મૂર્તિ અથવા ચિત્રમાં તેમનાં ડાબા હાથની તરફ સુંઢ વળેલી હોય તે વાતનું ધ્યાન રાખવું જોઇએ.પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે પંડિતો અને વાસ્તુવિદો્ દ્વારા ડાબાં હાથની તરફ વળેલી સુંઢવાળાં ગણેશ જ રાખવાં જોઇએ તેમ કે કહેવામાં આવે છે ?

આ માટે તો ગણેશને સમસ્ત પરિવારનાં દેવ માનવામાં આવે છે અને નિયમિત રૂપે જેમનાં દર્શનથી આપણી ઘણી સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે.

વાસ્તવમાં વાસ્તુ અને અન્ય શાસ્ત્રોનાં અનુસાર માનવામાં આવે છે કે જમણાં હાથની તરફ વળેલી સુંઢવાળા ગણપતિ હઠીલાં હોય છે અને તેમની આરાધનાં અને સાધનાં કઠણ હોય છે. તે બહુ જલ્દી પ્રસન્ન થતાં નથી. કારણ કે જમણાં હાથની સુંઢવાળાં ગણપતિને તંત્ર વિધિથી પૂજવાં કે મનાવવા વધારે સરળ હોય છે.તેમની પૂજન વિધી બહુ કઠણ હોય છે. આ માટે દક્ષિણ દિશાની તરફ સુંઢવાળા ગણેશજીની જગ્યાએ ડાબી બાજુની તરફ સુંઢવાળાં ગણેશજીનું પૂજન કરવામાં આવે છે.

શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરવો જોઇએ કે નહિ?

માન્યતા છે કે ભગવાન શિવે કોઇ પણ અવતાર નથી લીધો તે સાથે એવી પણ માન્યતા છે કે શિવજીને શિવલિંગનાં રૂપમાં પૂજન કરવાથી જન્મોનાં પાપનો નાશ થાય છે. ઘણાં લોકો નિયમિત રૂપથી શિવલિંગનું પૂજન અને આરાધના કરે છે તો અમુક લોકો નિયમિત રૂપથી મંદિર જઇ શિવલિંગને નૈવેધ અર્પણ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો તેને પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે.

મોટાભાગનાં લોકો શિવલિંગ પર ચઢાવેલાં પ્રસાદને ગ્રહણ કરતાં નથી કારણ કે તેમના મનમાં તે ભાવના હોય છે કે શિવલિંગ પર ચઢાવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઇએ કે નહિ. શિવપુરાણ અનુસાર જે બહાર અને અંદરથી શુદ્ધ હોય, ઉત્તમ વ્રતનું પાલન કરનારો દરેક વ્યક્તિએ શિવજીને ચઢાવેલા પ્રસાદને જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.

શિવનાં નૈવેધને જોવાં માત્રથી જ ઘણાં દોષ દુર થઇ જાય છે.તેને જોવાથી કરોડો પુણ્ય આપણી અંદર આવી જાય છે.સ્ફટિક શિવલિંગ ,રત્નજડિત શિવલિંગ, કેસર નિર્મિત શિવલિંગ વગેરે કોઇપણ પ્રકારનાં શિવલિંગ પર નૈવેધ ચઢાવીને તેને ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા કરવાનું પાપ પણ નષ્ટ થઇ જાય છે આ માટે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ જરૂરથી ગ્રહણ કરવો જોઇએ.

કામ આડેની અડચણ દૂર કરો, આ મંત્રોથી કરો શિવધ્યાન

શ્રાવણમાં આ બીજમંત્રોથી શિવની મંત્રસ્તુતિનું ધ્યાન અડચણો દૂર કરશે.

શ્રાવણ મહિનામાં વરસાદની સિઝનમાં હરિયાળી અને હવા શરીરને આ સુંદર મોસમમાં શિવ ભક્તિ તનની સાથે મનને ઊંડો સુકૂન, સુખ અને ઊર્જા પ્રદાન કરે છે. શિવ ઉપાસનાના અનેક ઉપાયમાં શિવસ્તુતિ અને સ્ત્રોતોનો પાઠ શિવ ભક્તિના આનંદને વધારી દે છે.

શિવની દરેક સ્તુતિઓ અનેક પ્રકારની મનોકામનાઓને પૂરી કરનાર માનવામાં આવે છે. એમાંથી કેટલાક મંત્ર સ્તુતિઓને એટલા ચમત્કારી માનવામાં આવે છે કે જેનો વિશેષ પાઠ કરવાનું નહીં પણ સાંભળવાથી ઝડપથી અસંભવ લાગતી ઈચ્છાઓને પૂરી કરી દે છે. ખાસ કરીને આ ત્યારે વધુ અસરદાર બની જાય છે જ્યારે બધુ જ વિશેષ બીજમંત્રોની સાથે આ મંત્ર સ્તુતિની સાથે બોલવામાં આવે.

ભગવાન શિવની આવી જ એક મંત્ર સ્તુતિ છે. શિવ મહિમ્ર સ્ત્રોત. શિવનું દિવ્ય સ્વરૂપ અને અપાર શક્તિઓની મહિમાનું ગાન કરતો આ સ્ત્રોત નીચે બતાવેલ કેટલાક વિશેષ મંત્રોની સાથે શ્રાવણમાં જરૂર કરો. આ કાર્યમાં આવતી બધી અડચણોને દૂર કરશો.

-શ્રાવણમાં યથાસંભવ દરરોજ સ્નાન કર્યા બાદ શિવનો પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત, સફેદ ફૂલ, પ્રસાદ ચઢાવી શિવ મહિમ્ર સ્ત્રોતનો પાઠ કરો.

-આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે વિશેષ કરીને નીચે લખેલ બીજ મંત્રોનો શિવ મહિમ્ર સ્ત્રોતના મંત્રોની આગળ અને પાછળ લગાતાર બોલો. આગળ સીધા અને પાછળથી આ બીજમંત્રોને ઉલટી તરફથી બોલો. જેનાથી લોમ-વિલોમ પાઠના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર છે-

ऐ ह्रीं श्रीं हों जूं स:

-જાણકારી ન હોય ત્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સ્ત્રોતનો પાઠ કરો. જે પોતે કરવાથી વધુ પુણ્યદાયી અને કામનાપૂર્તિમાં ઝડપથી ફળદાયી માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં શિવપૂજા આટલી ચમત્કારિક કેમ?

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે...

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા.

આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું.

જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી.

માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે.

આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

શિવને અક્ષત અર્પણ કરો ને મેળવો ધનલક્ષ્મીની કૃપા

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુઃખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના.

ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. તેઓ નિરાકાર અને નિર્લેપ છે, પરંતુ તેઓ સંસારીઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમનો ક્રોધ પણ સંસારના કલ્યાણના હિતમાં જ હોય છે. પ્રાણીઓને જે કંઇ પણ મળ્યું છે તે તેમની કૃપાથી જ મળ્યું છે. તેમની કૃપાના બદલામાં આપણે માત્ર આપણું મન અને આપણી ભાવના જ તેમને સમર્પિત કરી શકીએ છીએ. દયાળુ ભોળાનાથ તો ફૂલ-પાન ચઢાવતા પણ પ્રસન્ન થઇ જાય છે.

ઇશ્વર પાસેથી મનુષ્યની કંઇક મેળવવાની ઇચ્છા અવિરતપણે ચાલુ જ હોય છે. દરેક મનુષ્યના દુખ અને સમસ્યાઓ અલગ હોય છે, પરંતુ તેનું નિરાકરણ એક જ છે. તે છે પરમેશ્વર મહાદેવની આરાધના. અન્ન અર્પણ કરવાથી ભગવાન શંકરને પ્રસન્ન કરી શકાય છે. જુદી-જુદી કામનાઓ માટે શિવને અલગ-અલગ અન્ન અર્પિત કરવા જોઇએ.

- સ્વચ્છ પાણીમાં સાતવાર ધોવામાં આવ્યા હોય તેવા અક્ષત એટલે કે આખા ચોખા શિવને અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

- સારી ગુણવત્તાવાળા ઘઉં ચઢાવવાથી સંતાન સંબંધિત મનોકામના પૂર્ણ થાય છે.

- સુખપ્રાપ્તિ માટે મગ અર્પણ કરવા.

શિવને આ વસ્તુઓ અર્પણ કરવાનો અર્થ છે ગરીબોને તૃપ્ત કરવા. આ કાર્ય દ્વારા મહાદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળ આપે છે.

કન્યાના સમયસર લગ્ન માટે, શ્રાવણના ગુરુવારે ઉપાય કરો



શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યા છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઉપાય-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

- દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

- ગુરુવારનું વ્રત રાખવું.

- પુખરાજ રત્ન ધારણ કરવું .


नागपंचमी: सौ साल बाद बन रहा है दुर्लभ शुभ योग


इस साल नागपंचमी पर्व बुधवार को हस्त नक्षत्र के साथ आ रहा है। इससे पहले 2008 में हस्त नक्षत्र पर नागपंचमी थी। इस साल पंचमी के पर्व पर 100 साल बाद विशेष संयोग बन रहा है।




इस विशेष संयोग का बनना ये इशारा करता है कि सभी राशि वालों को नागपंचमी पर होने वाली कालसर्प दोष की शांति और पूजा का पूरा फल मिलेगा। इस विशेष संयोग पर होने वाली पूजा का विशेष प्रभाव कुछ राशि वालों को मिलेगा। मेष, वृष, मिथुन, कर्क, कन्या, वृश्चिक और मीन राशि वाले इस दिन कालसर्प दोष की शांति करवाते हैं तो उन्हे इस पूजा का विशेष फल प्राप्त होगा।



क्यों विशेष है ये योग-




इस बार नागपंचमी के विशेष संयोग में सालों बाद पंचमी पर्व पर सिद्धि योग बन रहा है और सर्प नक्षत्र (अश£ेषा और मृगशिरा) में तीन बड़े ग्रह है इसके साथ ही गोचर में हस्त नक्षत्र में शनि और चंद्र एक साथ है। सूर्य अश्लेशा नक्षत्र में है। मंगल और केतु मृगशिरा नक्षत्र में है। गोचर में हस्त नक्षत्र में शनि और चंद्र की युति 30 साल बाद बन रही है।

किसी महिला या लड़की को पेटभर खाना खिलाएंगे तो...


आज अधिकांश घरों में पति-पत्नी के बीच लड़ाई झगड़े आम बात हो गई है। रोज छोटी-छोटी बातों पर घर में तू-तू, मैं-मैं होती हैं। ऐसे में पति और पत्नी दोनों को ही मानसिक तनाव झेलना पड़ता है। जिससे पारिवारिक स्थिति के साथ घर की आर्थिक स्थिति पर भी प्रतिकूल प्रभाव पड़ता है। इससे बचने के लिए दोनों को ही एक-दूसरे को समझने के प्रयास करने होंगे। ज्योतिष के अनुसार इन प्रयासों के साथ कुछ अन्य ज्योतिषीय उपाय भी करने चाहिए।

विवाह और वैवाहिक जीवन में सुख-दुख को सबसे अधिक गुरु ग्रह प्रभावित करता है। यदि पति या पत्नी दोनों में से किसी एक का भी गुरु अशुभ या बुरे स्थिति में हो तो उनका वैवाहिक जीवन तनाव से भरा रहता है। गुरु की स्थिति को सुधारने के लिए एक सटीक उपाय बताया गया है। प्रति गुरुवार यह उपाय अपनाएं। गुरुवार के दिन किसी गरीब को गेंहू एवं चने की दाल दान करने से या किसी सुहागन  स्त्री को भोजन कराने अथवा किसी कन्या को खाना खिलाने से पति-पत्नि के मध्य होने वाला विवाद समाप्त हो जाता है। यह भी नहीं कर पाएं तो शिवलिंग पर चने की दाल अर्पण करने से भी लाभ होता है। इन उपायों को अपनाने से निश्चित ही पति-पत्नी के बीच प्यार बढ़ेगा और आपसी झगड़ों से छुटकारा मिलेगा।

अगर सात दिनों में चाहिए कालसर्प और पितृ दोष से मुक्ति तो...

अगर आपकी कुंडली में पितृ दोष और कालसर्प जैसे बड़े दोष है तो आप सावन महीने में कुछ अचूक उपाय करें। श्रावण माह में सात दिनों तक  कुछ अचूक उपाय करें तो आपको कुंडली के इन बड़े दोषों से होने वाले नुकसान से जल्दी ही छुटकारा मिल जाएगा। सावन को पवित्र और शिव का महीना माना गया है। इस महीने में होने वाली शिव पूजा और उपायों से कई तरह के दोष और बाधाओं से मुक्ति मिल जाती है।

- प्रतिदिन इक्कीस माला ऊँ  नम: शिवाय मंत्र का जप करें।

- रोज भगवान शिव का जलाभिषेक करें।

- कालसर्पदोष निवारक यंत्र घर में स्थापित करें और सरसों के तेल का दीपक लगा कर नियमित पूजन करें।

- नाग के जोड़े चांदी के बनवाकर उन्हें तांबे के लौटे में रख बहते पानी में एक बार प्रवाहित कर दें।

- प्रतिदिन स्नान कर के नवनागस्तोत्र का पाठ करें।

- पितृ देवता को धूप दें।

- गरीब ब्राह्मण को चावल का दान दें।

- 10 वर्ष से कम उम्र की कन्याओं को सफेद मिठाई खिलाएं।

- रोज सुबह कच्चे दूध से शिवलिंग का अभिषेक करें।

Tuesday, 2 August 2011

શ્રાવણ માસમાં મંત્ર જાપ કરતાં પહેલાં આ 3 વાતો જાણો


શ્રાવણ માસ શિવની ઉપાસના કરવા માટે અને જીવનથી ભય, સંકટ, મુશ્કેલીઓને દુર કરવા માટેનો વિશેષ સમય ગણાય છે.

ધાર્મિક માન્યતા છે કે આ દરમિયાન શિવ ભક્તિમાં કરેલાં શિવ સ્ત્રોત,મંત્ર કે પૂજા વિધાન શુભ અને મનગમતા ફળ આપે છે.

આ વિશેષ અવસર પર શિવ ભક્તિ માટે શિવ મંત્રોનો જાપ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે પરંતુ મંત્ર જાપ માટે ભક્તિ અને આસ્થામાં ડુબેલો ભક્ત અમુક નાની- નાની વાતોનું ધ્યાન રાખે તો મનોકામના જલ્દી
પુરી થઇ શકે છે.જાણો,આવી જ ત્રણ વાતો -

- મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં શિવની મૂર્તિ કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને જળની ધારા અર્પણ કરો.

- મંત્ર જાપ ઉત્તર કે પૂર્વ દિશાની તરફ મોં રાખીને કરો.

- શિવ મંત્રોનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.આ માળા કામના સિદ્ઘિ માટે બહુ શુભ અને પ્રભાવી હોય છે.

શિવ ઉપાસના માટે આ વિશેષ કાળ અતિ સિદ્ધ મનાય છે


સનાતન ધર્મની માન્યતાઓમાં સંસારનાં પંચભુતો એટલે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે.આ પંચ તત્વ પણ કહેવાય છે.દરેક તત્વનો એક દેવતાં સ્વામી છે, જે પંચદેવોનાં રૂપમાં પૂજનીય છે.ભગવાન શિવ આ પાંચ તત્વોમાંથી એક પૃથ્વી તત્વનાં સ્વામી માનવામાં આવે છે.આ જ કારણ છે કે સાંસારિક સુખો માટે અને ઇચ્છા પુર્તિ માટે ભગવાન શંકરની ઉપાસનાનું મહત્વ છે.

શાસ્ત્રો પ્રમાણે શિવલિંગ રાતનાં સમયે પ્રગટ થયું. આ માટે રાતનાં સમયે શિવ સાધના બહુ અસરકારક માનવામાં આવી છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને તેની સાથે જોડાયેલી નવરાત્રિ કાળ મનોરથ અને ઇષ્ટ સિદ્ધિ માટે બહુ પ્રભાવી માનવામાં આવે છે.

જો તમારા ઇષ્ટ દેવ પણ ભગવાન શિવ હોય અને જો તમે પણ સુખ, શાંતિ અને સફળતાની ઇચ્છા રાખતાં હોવ તો શ્રાવણ માસનાં આ વિશેષ કાળમાં શિવ ઉપાસના આ ઉપાયો અપનાવો. જેનો શુભ પ્રભાવથી તમે તમારાં જીવનમાં પોતે જ જોઇ શકશો.

- શ્રાવણ માસમાં સોમવારની રાતે, શ્રાવણનાં કોઇપણ વારની રાતે કે શિવરાત્રિ એ લગભગ 10 વાગે થી 2 વાગેની વચ્ચે કોઇપણ નદી કિનારે કે તીર્થ સ્થાને અથવા તો કોઇપણ સુરક્ષિત અને એકાંત વાળી જગ્યાઅ ઇશાન દિશા એટલે કે ઉત્તર – પૂર્વ દિશામાં મોં રાખીને શિવનાં પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय મંત્રનો જાપ કરો.

- આ મંત્રનો વધારેમાં વધારે જાપ કરો.

- આ મંત્ર જાપ દરમિયાન પગને નદી કે તીર્થનાં જળમાં રાખવાં એ ઇષ્ટસિદ્ધિનાં દ્રષ્ટિકોણથી બહુ જ અસરકારક માનવામાં આવે છે.

આ શિવ સાધના શ્રાવણ માસ કે શિવ નવરાત્રિ સિવાય યથાશક્તિ પ્રમાણે કરી શકાય છે.

શ્રાવણ, નિરોગી અને લાંબુ જીવન જીવવા કરો મંત્ર જાપ

ભગાવન શિવની ઉપાસના કરવાથી બધી મનોકામના પૂરી થઈ જાય છે. ત્યાં સુધી કે મૃત્યુને પણ હરાવી શકાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શ્રાવણમાં કરવામાં આવતી શિવપૂજા વિશેષ ફળદાયી હોય છે. શ્રાવણ મહિનામાં જે લોકો શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. તેઓ દીર્ધાયું તથા નિરોગી જીવન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધુ બીમાર હોય કે મરણાસન્ન સ્થિતિમાં હોય અને તેની સામે આ મંત્ર જાપ કરીએ તો તેની બચવાની સંભાવના ઘણી વધી જાય છે.

મહામૃત્યુંજય મંત્રઃ-

ऊँ हौं जूं स: ऊँ भूर्भुव: स्व: ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम

उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ऊँ स्व: भूर्भुव: ऊँ स: जूं हौं ऊँ

કેવી રીતે કરશો ઉપાયઃ-


શ્રાવણમાં દરરોજ સવારે વહેલા ઊઠી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ એકાંતમાં કુશના આસન ઉપર બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્ર જાપ કરો. આ મંત્રની દરરોજ 5 માળા જાપ કરવાથી દરેક વિપત્તિઓનો નાશ થઈ જાય છે. સાધક દીર્ધાયુ તથા નિરોગી બને છે. જો તમે પણ સમય, સ્થાન, આસાન, તથા માળા એક જ હોય તો આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.